Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 48
________________ તપની મહત્તા -૪ નિર્દેશ કર્યાં છે અને ‘જ્ઞાનજર્મક્ષય મૈક્ષ’ એ સૂત્રથીતેમણે કમનાશને જ મેાક્ષ કહી તપની મેાક્ષસાધકતા જાળવી રાખી છે. 6 ઘેડાં ઉદાહરણાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. શાસ્ત્રામાં એવું વચન આવે છે કે સદમાળો નીવો ૨૦૨૬ અયામર ટાળ—શ્રદ્ધાવાળા જીવ અજરામર સ્થા.નમાં જાય છે.” આના અથ કાઈ એમ કરે કે અજરામર સ્થાનની પ્રાપ્તિ માટે માત્ર શ્રદ્ધાની જ જરૂર છે, તે તે ખરાખર નથી; કારણુ કે અજરામર સ્થાનની પ્રાપ્તિ માટે શ્રદ્ધા ઉપરાંત બીજા સાધનાની પણ જરૂર રહે છે, પરંતુ સમ્યગ્દર્શનથી જ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિથી જ સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એટલે પ્રથમ પગથિયાનુ` મહત્ત્વ દર્શાવવા માટે જ અહીં' . શ્રદ્ધાવાળા જીવ અજરામર સ્થાનને પામે છે? એમ કહેવાયુ છે. શાસ્ત્રામાં એવું વચન પણ આવે છે કે ' નામનિયિાદિ મોરવો—જ્ઞાન અને ક્રયાથી મેક્ષ થાય છે.' આના અર્થ કાઈ એમ કરે કે મોક્ષ માટે માત્ર જ્ઞાન અને ક્રિયાની જ જરૂર છે, તેમાં સમ્યગ્દર્શન અપેક્ષિત નથી, તા . તે અરામર નથી. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક જ હાય છે, એ વાત લક્ષમાં રાખીને અહીં જ્ઞાન અને ક્રિયા એ બે વસ્તુને નિર્દેશ કરવામાં આવ્યા છે. તે જ રીતે ઉમાસ્વાતિ મહારાજે તપના વિશિષ્ટ નિર્દેશ ન કરતાં

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68