________________
પર
તપની મહત્તા
તેના લીધે જ તેઓ માત્ર સાડા ખાર વર્ષ જેટલા સમયમાં પેાતાનાં અતિ ભારે કર્માં ખપાવી શકયા હતા. એટલે દરેક શ્રમણને માટે–સાધુને માટે તપની આરાધના અવશ્યકરણીય છે.
૧૩ તપ કાને કહેવાય ?
તપની વ્યાખ્યા જૂદા જૂદા ધર્મોમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી છે. કેાઈ એ અમૂક વ્રતને જ તપ માન્યું છે; કાઈ એ વનવાસ, કંદમૂળભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે; તેા કેાઈ એ કેવળ દેહ અને ઇંદ્રિયાનાં દમનથી જ તપની પૂર્ણુતા સ્વીકારી છે. પરંતુ જૈન મહષિઓએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ
એમાસી છ
ઢાઢમાસી એ
૨ x ૩૦ X = ૩૬૦
૧૫૫ × ૩૦ x ૨= ૯૦ ૧૪ ૩૦ × ૧૨ = ૩૬૦
માં X ૩૦ x ૭૨ = ૧૦૮૦
=
૧૦
માસક્ષમણું માર
પક્ષક્ષમણ માંતર સતાભદ્રપ્રતિમા એક મહાભદ્રપ્રતિમા એક
અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ખાર
છઠ્ઠું (બે ઉપવાસ) ખસા એગણત્રીસ ભદ્રપ્રતિમા
એક ઉપવાસ પારણાનાં દિવસે
=
૩ x ૧૨ =
૨ X ૨૨૯ =
=
=
=
૩૬
૪૫૮
૨
૩૪૯
૪૫૧૫