Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 54
________________ પર તપની મહત્તા તેના લીધે જ તેઓ માત્ર સાડા ખાર વર્ષ જેટલા સમયમાં પેાતાનાં અતિ ભારે કર્માં ખપાવી શકયા હતા. એટલે દરેક શ્રમણને માટે–સાધુને માટે તપની આરાધના અવશ્યકરણીય છે. ૧૩ તપ કાને કહેવાય ? તપની વ્યાખ્યા જૂદા જૂદા ધર્મોમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી છે. કેાઈ એ અમૂક વ્રતને જ તપ માન્યું છે; કાઈ એ વનવાસ, કંદમૂળભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે; તેા કેાઈ એ કેવળ દેહ અને ઇંદ્રિયાનાં દમનથી જ તપની પૂર્ણુતા સ્વીકારી છે. પરંતુ જૈન મહષિઓએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ એમાસી છ ઢાઢમાસી એ ૨ x ૩૦ X = ૩૬૦ ૧૫૫ × ૩૦ x ૨= ૯૦ ૧૪ ૩૦ × ૧૨ = ૩૬૦ માં X ૩૦ x ૭૨ = ૧૦૮૦ = ૧૦ માસક્ષમણું માર પક્ષક્ષમણ માંતર સતાભદ્રપ્રતિમા એક મહાભદ્રપ્રતિમા એક અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ખાર છઠ્ઠું (બે ઉપવાસ) ખસા એગણત્રીસ ભદ્રપ્રતિમા એક ઉપવાસ પારણાનાં દિવસે = ૩ x ૧૨ = ૨ X ૨૨૯ = = = = ૩૬ ૪૫૮ ૨ ૩૪૯ ૪૫૧૫

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68