________________
ગૃહસ્થ માટે તપનું વિધાન
૫૧ ઉત્કૃષ્ટ આરાધન કરવાનું છે, તેથી જ શ્રી દશવૈકાલિકસૂત્રના પ્રારંભમાં ઘ૪મો મામુવિ, અહિંસા સંજમો તવો” એ વચન ઉચ્ચારાયેલાં છે. ચતુર્વિધ ધર્મમાં પણ તપનું વિધાન છે જ. વળી દરેક સાધુએ પંચાચરનું પાલન કરવાનું છે, તેમાં પણ તપને લગતે આચાર નિર્દિષ્ટ છે. ઉપરાંત દશ પ્રકારના યતિધર્મ કે શ્રમણધર્મમાં પણ તપને સ્પષ્ટ ઉલ્લેખ છે, એટલે દરેક સાધુએ પિતાથી બને તેટલું તપ કરવાનું છે.
સાધુઓને માટે શ્રમણ શબ્દનો વ્યવહાર થાય છે. આ શ્રમણ શબ્દની એક વ્યુત્પત્તિ એવી છે કે “કાવ્યતીતિ –શ્રમઃ ” જે તપ કરે તે શ્રમણ કહેવાય.” શ્રમણ ભગવાન મહાવીરે સાધનાકાલમાં ઘણું તપ કર્યું હતું
૪ શ્રી મહાવીર સ્વામીને સાધનાકાલ ૪૫૧૫ દિવસનો એટલે ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસનો ગણાય છે. એટલા દિવસમાં પારણાનાં દિવસે તે માત્ર ૩૪૯ જ હતા અને બાકીના બધા દિવસે ઉપવાસના હતા. તે નીચે મુજબ –
દિવસ છ માસી એક
૬ X ૩૦ X ૧ = ૧૮૦ છ માસી એક (ઊણા પાંચ દિવસની) ૬ ૪ ૩૦ ૫ = ૧૭૫ ચિમાસી નવ
૯ = ૧૦૮૦ ત્રણમાસી બે
૨ = ૧૮૦ અઢી માસી બે
રા ૪ ૩૦ x ૨ = ૧૫૦
X
|
X
જ છે x x x દ
૩ X ૩૦ X
X
X