________________
તપની મહત્તા
૪૪
ક્રમ જોવામાં આવે છે અને અહી પ્રથમ જ્ઞાન અને પછી દન એવા ક્રમ જોવામાં આવે છે, તેનું કારણ શું?' એટલે તેનુ સમાધાન કરીશું.
‘ શાસ્ત્રવચનો સાપેક્ષ હોય છે, એટલે અમુક અપેક્ષાએ કહેવાયેલા હેાય છે, તે સુજ્ઞ પાકા જાણતા જ હશે. આ અપેક્ષા બરાબર ધ્યાનમાં આવે તે તેમાં કેઇ વિસ
"
વાદ જણાતા નથી, અન્યથા મન ચકડોળે ચડે છે અને ગમે તેવા તર્કો ઉઠે છે. ‘ મુંબઈ અને અમદાવાદ ’તથા
અમદાવાદ અને મુંબઈ' એ અન્ને વાકયમાં શહેરનું નિરૂપણુ સમાન છે, છતાં ખેલનારની અપેક્ષાએ તેના ક્રમમાં ક્રૂર જણાય છે. મુંબઈવાસી પહેલુ પેાતાનાં શહેરનુ નામ ખેલે છે અને પછી અમદાવાદનું નામ બેલે છે અને અમદાવાદવાસી પહેલુ પેાતાનાં શહેરનુ નામ ખેલે છે અને પછી મુખઈનું નામ બેલે છે. આવા જ તફાવત અહી -સમજવાનો છે.
ઉત્તરાત્તર શુદ્ધ સાધનનું નિરૂપણ કરનાર દૃષ્ટિ એમ કહે છે કે ‘લનિહ્ન નાળ ’. જેને સમ્યગ્ દર્શન પ્રાપ્ત છે થયું નથી, તેને સમ્યગ્ જ્ઞાન સ ંભવતુ નથી, એટલે પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સમ્યગ્ જ્ઞાન એ ક્રમ ઉચિત છે. ત્યારે આચારપ્રધાન દૃષ્ટિ એમ કહે છે કે ઘણાખરાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અધિગમથી એટલે જીવાજીવાદ્રિ તવાના એધ પ્રાપ્ત કર્યો પછી જ થાય છે, તેથી પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એ ક્રમ વ્યાજબી છે,× ૫ચાચારનુ