________________
૪૨
दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्र शुभभावना च ।
भवार्णवोत्तारणसत्तरण्ड, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥
ભવસાગર તરી જવા માટે ઉત્તમ વહાણુ સમાન ધર્માંને મુનિએ ચાર પ્રકારનો કહે છે: (૧) સુપાત્રને દાન દેવું. (૨) નિર્મલ શીલ પાળવું. (૩) વિવિધ પ્રકારનું તપ કરવું. અને (૪) ભાવ શુભ રાખવા.’
:
અહી' મુનિએ શબ્દથી મહામુનિએ કે અર્હતા અભિપ્રેત છે. તેની પ્રતીતિ નિમ્ન શ્લેાકેા વડે થાય છે - दान - शीलतपोभाव - मेदैर्धर्मश्चतुर्विधः । भवान्धियानपात्राभः प्रोक्तोऽर्हद्भिः कृपापरैः ॥
"
6
ભવસાગર માટે વહાણ જેવા ધર્મ કૃપાપરાયણ અર્હતાએ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકા રનો કહેલા છે.’
તપની મહત્તા
दानं च शीलं व तपश्चभावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन ।
निरूपितो यो जगतां हिताय,
स मानसे मे रमतामजस्रम् ॥
• જિનમાંધવ શ્રી તીથંકરદેવે જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધમ ઉપદેશ્યા છે, તે મારાં મનમાં નિરતર વાસ કરે. ?
તાય કે જે જિનો-અદ્વૈતા-તીથ કરે થઈ ગયા તે