Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ ૪૨ दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्र शुभभावना च । भवार्णवोत्तारणसत्तरण्ड, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥ ભવસાગર તરી જવા માટે ઉત્તમ વહાણુ સમાન ધર્માંને મુનિએ ચાર પ્રકારનો કહે છે: (૧) સુપાત્રને દાન દેવું. (૨) નિર્મલ શીલ પાળવું. (૩) વિવિધ પ્રકારનું તપ કરવું. અને (૪) ભાવ શુભ રાખવા.’ : અહી' મુનિએ શબ્દથી મહામુનિએ કે અર્હતા અભિપ્રેત છે. તેની પ્રતીતિ નિમ્ન શ્લેાકેા વડે થાય છે - दान - शीलतपोभाव - मेदैर्धर्मश्चतुर्विधः । भवान्धियानपात्राभः प्रोक्तोऽर्हद्भिः कृपापरैः ॥ " 6 ભવસાગર માટે વહાણ જેવા ધર્મ કૃપાપરાયણ અર્હતાએ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકા રનો કહેલા છે.’ તપની મહત્તા दानं च शीलं व तपश्चभावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ॥ • જિનમાંધવ શ્રી તીથંકરદેવે જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધમ ઉપદેશ્યા છે, તે મારાં મનમાં નિરતર વાસ કરે. ? તાય કે જે જિનો-અદ્વૈતા-તીથ કરે થઈ ગયા તે

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68