________________
જૈન ધર્મમાં તપને અપાયેલું મહત્વનું સ્થાન
૪૫ ચિંતન કરવા માટે જે ગાથાઓ પ્રસિદ્ધ છે, તેમાં આ છેલ્લે ક્રમ જોવામાં આવે છે. જેમકે – नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि तहय वीरियम्मि । आयरणं आयारो, इय एसो पंचहा भणिओ ॥
જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, ચારિત્રના વિષયમાં, તપના વિષયમાં તથા વીર્ય (પુરુષાર્થ) ના વિષયમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર અહીં પાંચ પ્રકારનો કહે છે.”
તાત્પર્ય કે આ વિધાનોમાં અપેક્ષાભેદ છે, પણ તાત્વિક ભેદ નથી.
અહીં બીજે એ પ્રશ્ન પૂછવાનો સંભવ છે કે તપ એ મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોય તે શ્રી તત્વાર્થકારે તેને સ્પષ્ટ નિર્દેશ ન કરતાં “વિશ્વશન
નજારિકા મોક્ષમા” એવું સૂત્ર કેમ કહ્યું?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે “શ્રી ઉમાસ્વાતિ મહારાજને તત્વનો સંગ્રહ બને તેટલો સંક્ષેપમાં કરો હતો, એટલે તેમણે તપને ચારિત્રને જ એક ભાગ માની જૂદે નિર્દેશ ન કર્યો, પણ તેને અર્થ એ નથી કે તેઓ મેક્ષની સાધના માટે તપને જરાયે ઓછું મહત્તવનું સમજ્યા હતા. “તારા
૪” એ સૂત્ર વડે તેમણે તપની કર્મવિનાશક શક્તિનો *નીચેને દુહા ક્રિયામાર્ગમાં પ્રચલિત છે –
શ્રદ્ધા મૂલ કિરિયા કહી, તેહનું મૂલ તે જ્ઞાન; તેથી શિવસુખ બહુ જના, પામ્યા ધરી એક તાન.