Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 32
________________ તપની મહત્તા પ્રભુ મહાવીર ચરમ શરીરી હાઈ એ લબ્ધિ તેમને ખાળી શકી ન હતી, પણ તેનાથી તેમને ઝાડામાં અમુક વખત સુધી લેહી પડયું હતું. (૨૨) શીતલબ્ધિ—તેોલેશ્યાનું નિવારણ કરી શકે તેવી શક્તિ. ૩૦ (૨૩) આકાશગમનધિજેનાથી આકાશમાં વિચરી શકાય તેવી શક્તિ. અરિહંત, ચક્રવતી, વાસુદેવ અને મળદેવની શક્તિને પણ લબ્ધિ કહેવામાં આવે છે. તે પણ પૂર્વભવામાં કરેલાં તપને પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાસ્ત્રમાં બીજી પણ કેટલીક લબ્ધિએનું વર્ણન આવે છે, તે સવ -તપનાં બળથી પામી શકાય છે. ---અષ્ટમહાસિદ્ધિ પણ તપને આધીન છે. ઉપર ઉપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજે અષ્ટમહાસિદ્ધિના ઉલ્લેખ કર્યાં છે, તે નીચે પ્રમાણે સમજવી ૧ અણુિમા—શરીરને અણુ જેવું નાનું કરી દેવાનુ સામર્થ્ય. આ સિદ્ધિના ખલથી તપસ્વી સૂક્ષ્મરૂપે સર્વત્ર વિચરી શકે છે અને કોઈની દષ્ટિના વિષય થતા નથી. ૨ મહિમા—શરીરને પર્વતાદિ જેવું મહાન કરી દેવાનું સામર્થ્ય. મહામુનિ વિષ્ણુકુમારે જરૂર પડતાં લાખ ચેાજન મેરુ પ્રમાણુ પેાતાનું શરીર માટુ' બનાવ્યું હતું. ૩ લઘિમા—શરીરને આકડાના રૂ જેવું હલકુ બનાવી

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68