________________
તપથી સર્વ કર્મોના નાશ થાય છે
જ્ઞાનની આરાધનામાં તામય ચેગેાહન તથા ઉપધાન ક્રિયાનું આલંબન ઈષ્ટ છે.'
મ
અહીં કાઈ એમ કહે કે ' ઘણા શ્રાવક-શ્રાવિકાએ ઉપધાન તપ કરે છે, પણ તેમનું શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામતું હોય એવા અનુભવ થતા નથી, તેનું કેમ ? • એના ઉત્તર છે કે ‘શાસ્ત્રમાં વર્ણાવેલી ઉપધાનવિધિનું યથાર્થ આલેખન લેવામાં આવે તે એ પરિણામ આવવું જ જોઇએ. ગેાળ ખાઈ એ અને મેઢું ગળ્યુ ન થાય એ મને જ કેમ ? અમે ઉપધાન તપના સ્પષ્ટ ખ્યાલ આપવા માટે ઉપધાનરહસ્ય, ઉપધાનસ્વરૂપ અને ઉપધાનચિંતન એ નિમંધા લખેલા છે અને તે પુસ્તકાકારે પ્રકટ થયેલા છે.X તે જોવાથી આ વસ્તુના વિશેષ ખ્યાલ આવી શકશે.’ ૯-તપથી સર્વ કર્મોના નાશ થાય છે.
સુ
તપમાં જે અદ્ભુત તાકાત રહેલી છે, તેનાથી પાકા પરિચિત થયા, પણ તેની ખરી પ્રશંસા તે તે ગમે તેવાં ચીકણુાં કમ ખપાવી દે છે, તે કારણે જ થાય છે. આ વસ્તુ આપણે ખરાખર સમજી લઈએ.
જે કર્મો આત્મા સાથે તાદાત્મ્યભાવ પામેલા હાય × ૫. પૂ ચારિત્રચૂડામણિ આયાય શ્રીમદ્ વિજયપ્રેમ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભાનુવિજયની પ્રેરણાથી આ ત્રણ નિત્રધા લખાયેલા અને શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા ઞાપીપુરા, સુરત તરફથી સ. ૨૦૧૨માં પ્રકટ થયેલા. તેનું મૂલ્ય અનુક્રમે ચાર આના, છ આના અને ચાર આના છે.