________________
તપની મહત્તા
આવા ગહન શ્રુતસાગરને પાર સામાન્ય મનુષ્ય સહેલાઈથી પામી શકે નહિ, પરંતુ વિશિષ્ટ તપના આશ્રય લેવામાં આવે તે એ કાર્ય સરળ બની જાય છે. તેથી જ સાધુ માટે ગેાહનનુ અને ગૃહસ્થા માટે ઉપધાન તપનું વિધાન છે.
૪
અહી કાઈને એવા પ્રશ્ન થાય કે ‘ સૂત્રસિદ્ધાંત સારી રીતે ગ્રહણ થઈ શકે તે માટે ધારણાશક્તિ સારી જોઈ એ, તેના અર્થ ખરાખર સમજાય તે માટે બુદ્ધિ તીવ્ જોઈ એ અને તેનું સૂક્ષ્મ રહસ્ય સમજાય તે માટે એકાચંતાનું પ્રમાણ વધવું જોઈ એ. તેને બદલે ચેગેાહન અને ઉપધાનની ચૈાજના શા માટે ? ’ તેના ઉત્તર એ છે કે ‘ ધારણાશકિત, બુદ્ધિ અને એકાગ્રતાના વિકાસ ત્યારે જ થઈ શકે કે જ્યારે મતિમાંદ્ય એટલે માનસિક જડતાના નાશ થાય અને ચિત્તના વિક્ષેપ ઘણા આછો થઈ જાય. આ પરિસ્થિતિ તપથી પેદા થઈ શકે છે, તેથી તપામય ચાગેાવન અને ઉપધાનની યાજના યથાથ છે. માનસિક જડતા દૂર થાય અને ચિત્તના વિક્ષેપ ઘટી જાય તેા શ્રુતજ્ઞાનની આરાધના ઝડપથી થાય, એટલે ચેગાહન અને ઉપધાનતપ શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી મદદ કરે છે, એમ કહેવામાં અત્યુકિત નથી. સૈદ્ધાંતિક ભાષામાં કહીએ તા માનસિક જતા એ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયનું પરિણામ છે અને ચિત્તના વિક્ષેપ એ મેાહનીય કર્મના ઉદયનુ પરિણામ છે. આ અને કર્મોના તથા બાકીનાં યે કર્મોના નાશ તપશ્ચર્યાનાં આલંબનથી જ થઈ શકે છે, તેથી શ્રુત