________________
૨૭"
તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ તમાં પ્રસિદ્ધ થયે. આજે પણ લાખે ઘરમાં પ્રાતઃકાળ થતાં “વસુદેવાનંgવજુરમ” વગેરે પંક્તિઓથી વસુદેવનું સ્મરણ થાય છે અને અનેક પ્રસંગેએ તેમની. કથા કહેવાય છે. પ-તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ
તપથી અનેક પ્રકારની લબ્ધિઓ એટલે વિશિષ્ટ શક્તિઓ ઉત્પન્ન થાય છે. તે માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે –
आमोसही पमुहा बहु लद्धि, होवे जास प्रमावे; अष्ट महासिद्धि नवनिधि प्रगटे, नमीए ते तप भावेरे!
“જેના પ્રભાવથી આમ ષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ, અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પ્રકટ થાય છે, તે તપને દરેકે ભાવપૂર્વક નમવું ઘટે.”
લબ્ધિઓને પરિચય જન મહર્ષિઓએ નીચે મુજબ આપે છે – (૧) આમષધિલબ્ધિ-હસ્તાદિના સ્પર્શથી જ રોગીના
રેગ સારા થાય. (૨) વિપડૌષધિલબ્ધિ-પેશાબ સુવાસિત અને ઔષ
ધિરૂપ હોય. (૩) શ્લેમૌષધિલબ્ધિ-શ્લેષ્મ સુવાસિત અને ઓષધિ.
રૂપ હેય. (૪) મલાષધિ કે જલેાષધિલબ્ધિ-કાન, નાક તથા
તથા અંગને મેલ સુવાસિત તથા ઔષધિરૂપ હોય.