________________
તપની મહત્તા
૮ અરે
પડવા લાગ્યા. ત્યારે પેલા વૃદ્ધ મુનિએ કહ્યું કે અધમ! તું આ શું કરી રહ્યો છે? તે તેા મારા આખા શરીરને હચમચાવી નાખ્યું. શું તારા આ ચાલવાના ઢગ છે ?”
6
મારા ચાલવાથી આપને કઈ અશાતા
આવાં કશું વચન સાંભળવા છતાં નર્દિષણ મુનિને એ વૃદ્ધ સાધુ પર જરાયે ક્રોધ આવ્યા નહિ. તેમણે પૂવત્ શાંતિથી કહ્યું : ઉપજી હોય તા ક્ષમા માગુ છું. હવે હું ખરાખર ચાલીશ. ’ થોડું આગળ ચાલતાં વૃદ્ધ મુનિએ નર્દિષેણુના ખભા ઉપર જ ઝાડો કર્યો. તેની દુર્ગંધ અસહ્ય હતી, પરંતુ નર્દિષણ મુનિનું તેા રૂંવાડુ એ કયું નહિ. એ તે એક જ વિચાર કરી રહ્યા હતા કે · આ વૃદ્ધ મુનિને હું કઈ રીતે શાતા પહાંચાડું! ' ત્યાગ, તપ અને સેવાનો આટલા ઊંચા આદર્શ અન્યત્ર આપણને જોવા મળે છે ખરી?
"
એમ કરતાં વસતિ આવી એટલે નર્દિષણ મુનિએ શ્રીમથી પેલા વૃદ્ધ સાધુને નીચે ઉતાર્યાં અને તેમનું શરીર સાફ કરવાની તૈયારી કરી. પણ દૈવને જે પરીક્ષા કરવી હતી, તે થઈ ગઈ હતી અને તેમાં નષણ મુનિ પૂરેપૂરા પાર ઉતર્યાં હતા, એટલે તેણે વિષ્ટાનું હરણ કર્યું", પેાતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કર્યું" અને ત્રણ પ્રદક્ષિણા દઈ ને નદિષણ મુનિને નમસ્કાર કર્યા. પછી ઈંદ્રસભામાં શું બન્યું હતું? તે વાત જણાવી અને આપને શું આપી શકીએ?' એ પ્રશ્ન કર્યાં. પરંતુ નદિષણ મુનિ નિઃસ્પૃહ હતા. તેમણે કહ્યું કે
C
મે... અતિ દુર્લભ ધર્મ પ્રાપ્ત કર્યા છે, તેના કરતાં આ