________________
૧૬
તપની મહત્તા
ઉછેરવામાં આવે છે, પણ અહી પરિસ્થિતિ જૂદી હતી. મામી ખૂબ આકરા સ્વભાવના હતા, એટલે નર્દિષણની વારંવાર ખબર લેતા અને નાની સરખી ભૂલ થઇ કે વેલણ યા લાકડીના ઉપયાગ કરતા. પરંતુ મામા દયાળુ સ્વભાવના હતા, એટલે આવા વખતે વચ્ચે પડતા અને તેને
બચાવ કરતા.
આ રીતે અનેક જાતની મુશીખતા વેઠતા નર્દિષ માટા થયા અને ચુવાનીમાં આવ્યા, ત્યારે મામાએ કહ્યુ કે ‘ન દિષેણુ ! તારા શાંત સ્વભાવ મને બહુ ગમે છે. વળી તું ડાહ્યો અને કામગરા છે, એટલે તને મારી મોટી પુત્રી પરણાવીશ.’ ઉત્તરમાં નર્દિષણ કઈ એા નહિ, એટલે તેને સંમતિ માની મામાએ વાત આગળ વધારી. મામાને કુલ સાત પુત્રીઓ હતી અને તે બધી જ કુંવારી હતી, એટલે તેમને ઠેકાણે પાડવાની ચિંતા મનમાં ઘેાળાતી ડાય એ સ્વાભાવિક છે. આજે પણ બહુ પુત્રીઓના પિતાની સ્થિતિ કેવી હાય છે, તે આપણે જાણીએ છીએ.
માટી પુત્રીને ખબર પડી કે પિતાજી મારાં લગ્ન નર્દિષણ સાથે કરવાના વિચાર પર આવ્યા છે, એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ' કે ‘ પિતાજી ! તમે કહેશે તા કૂવે પડીશ, તમે કહેશે। તા વિષપાન કરીશ અને તમે કહેશે તા ચિતામાં પ્રવેશ કરીશ, પણ આ બદસુરત નદિ ભેશુ સાથે તે નહિ જ પરણું.'
આગળના જમાનામાં મામાની પુત્રી સાથે લગ્ન કર