Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 29
________________ (4) EXPLANATION : True detachment from an object is generated by the knowledge of either its (1) underlying ugliness or (2) remote painfulness. Therefore, only he who knows his body to be a gathering of worms and realises that it ultimately causes pain, is able to get rid of his body - mindednes. And only he, who is thus truly detached, is able to release his soul from the body like a prisoner set free from a prison-hole. શ્લોકાર્થ : આ શરીર અનેક (સૂક્ષ્મ અને ત્રસ) કૃમિ વગેરે જીવોના સમૂહથી વ્યાપ્ત છે અને દુ:ખદાયી છે એવું જેઓ હૃદયમાં સમજે છે તે જીવો જ આ શરીરરૂપી પિંજરામાં પૂરાયેલા એવા (ચૈતન્ય રૂ૫) આત્માને કેદખાનામાંથી બંદીવાનને છોડાવે તેમ છોડાવી શકે છે. (૪) ભાવાનુવાદઃ મુમુક્ષુમાત્રને ચૈતન્યરૂપ આત્મા અને આ પાર્થિવ પંચભૂતાત્મક શરીરનું ભેદજ્ઞાન હોવું જરૂરી છે. કોઈ મૂર્ખ-ગમાર કેદખાનાને જ ઘર સમજી લે અને ધર્મશાળાને પોતાનું નિવાસસ્થાન સમજે તો તેને કેવો ગણવો? એ જ રીતે આ સંસારી જીવ શરીર રૂપ કેદખાનામાં કેદ થયો છે તે શરીરનું સ્વરૂપ અતિબિભત્સ છે. બહારથી ચામડીથી મઢેલી આ કાયા ગમે તેટલી સુંદર જણાતી હોય તો પણ તે અનેક સૂક્ષ્મ જીવ-જંતુથી વ્યાપ્ત છે. જો તેને તેથી મુક્ત થવું હોય તો દેહના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. પ્રાચીન રૂષિ-મુનિઓએ શરીર માદ્ય ખલુ ધર્મસાધન' કહીને શરીરને ધર્મનું માધ્યમ બનાવવાની જ વાત કરી છે. ૨૮

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124