Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 37
________________ (7) EXPLANATION : Wealth is considered to be a major source of pleasure. This pleasure is very momentary since wealth increases or decreases with fluctuating fortune. Man therefore ought to give up his excessive thirst for wealth. શ્લોકાર્થ : આ જગતમાં કોનું ધન નાશ નથી પામ્યું? અને નિર્ધન-ગરીબ (પુન:) શ્રીમંત થતાં ક્યાં નથી જોયાં? પણ (અર્થોપાર્જનની) તૃષ્ણા જ દુઃખનું એકમાત્ર કારણ છે માટે તૃષ્ણાનો ત્યાગ કરીને જ સુખી થઈ શકાય એમ મારું માનવું છે. (૭) ભાવાનુવાદ: દુનિયાના બજારમાં ભાવની વધઘટ થતાં કરોડપતિ એક ક્ષણમાં રોડપતિ બની જાય છે અને નિધન ધનવાન બની જાય છે આમ દુન્યવી કહેવાતા સુખનો કોઈ ભરોસો નથી. ધૂપ-છાંવની રમત ચાલે છે. જોત જોતામાં સુખ, દુઃખમાં પલટાઈ જાય છે એટલે જ ધનની તૃષ્ણા મૃગતૃષ્ણા છે. રણમાં દેખાતું જળ એ મૃગજળ છે. વાસ્તવમાં તો પાણી છે જ નહિ માત્ર પાણીનો આભાસ છે, દષ્ટિ-ભ્રમ છે. કવિ કાલિદાસ કહે છે કે :- ઐશાન્ત સુમુપતો, હુકમેશાત્તતો | नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ સુખ-દુખ એક દ્વન્દ્ર છે. તે ગાડીના પૈડાંની જેમ Wheel ની જેમ ઉપર-નીચે ફર્યા કરે છે. ૩૬)

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124