Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 58
________________ (15) EXPLANATION : Lust nullifies all one's accomplishment. However the root cause of lust is delusion. This verse deals with the ill - effects of delusion and points to its cure. Delusion (1) destroys knowledge and wisdom and (2) leads the world to self-destruction. This age - old delusion however, disappears suddenly when one realises the 'Essential Reality' i.e. the true nature of things. શ્લોકાઈઃ આ મોહરૂપી શત્રુ બળાત્કારે પ્રાણીઓમાં જ્ઞાન અને વિવેક ગુણનો નાશ કરે છે. વળી મોહથી પરાજિત આ જગત વિનાશ પામ્યું છે આવો મોહ તત્વના વિશિષ્ટ અવબોધથી નષ્ટ થાય છે. (૧૫) ભાવાનુવાદ: મોહને મોહરાજા તરીકેનું બિરૂદ અપાયું છે. કારણકે તેની શક્તિ, સામર્થ્ય બીજા કર્મો કરતાં વિશેષ છે. મોહ-રાજા એ કાંઈ આદરવાચક શબ્દ નથી. કારણ તે શત્રુપક્ષનો રાજા છે. એટલા માટે તેને આત્યંતર શત્રુ કહ્યો છે. જે માલિકના ઘરમાં રહીને જ માલિકનું નુકશાન કરે છે. બહારના શત્રુઓને સહેલાઇથી જીતી શકાય છે પણ પરિપુને જીતવા દુષ્કર છે. શત્રુના સૈન્યની છાવણીનું સંચાલન આ મોહરાજા કરે છે અને બળ જબરીથી જીવોના જ્ઞાન અને વિવેક ગુણનો નાશ કરે છે. મોહરાજાએ આખા (૫૭)

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124