Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 59
________________ જગત ઉપર ઘેરો ઘાલ્યો છે તેની લપેટમાં ભલભલા ભડવીરો આવી જાય છે. મોહને જિતવાનો એક માત્ર સફળ માર્ગ છે. તત્વનું પરિજ્ઞાન આદિ શંકરાચાર્ય કહે છે - “તે તત્વે : સંસર?” અર્થાત્ એકવાર તત્વ જાણી લીધા પછી સંસાર ટકી શકતો નથી. તેનું પરિબળ ક્ષીણ થઈ જાય છે. મોહ-વિજયની આ ગુરુચાવી છે. પ્રકાશ થવાથી જેન અંધકાર ટકી શકતું નથી એજ રીતે હૃદયની ભીતરમાં તત્વાવબોધનો અરૂણોદય થતાં જ મહિના સામ્રાજયનો અંત આવે છે. પ૮

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124