________________
જગત ઉપર ઘેરો ઘાલ્યો છે તેની લપેટમાં ભલભલા ભડવીરો આવી જાય છે. મોહને જિતવાનો એક માત્ર સફળ માર્ગ છે. તત્વનું પરિજ્ઞાન આદિ શંકરાચાર્ય કહે છે - “તે તત્વે : સંસર?” અર્થાત્ એકવાર તત્વ જાણી લીધા પછી સંસાર ટકી શકતો નથી. તેનું પરિબળ ક્ષીણ થઈ જાય છે. મોહ-વિજયની આ ગુરુચાવી છે. પ્રકાશ થવાથી જેન અંધકાર ટકી શકતું નથી એજ રીતે હૃદયની ભીતરમાં તત્વાવબોધનો અરૂણોદય થતાં જ મહિના સામ્રાજયનો અંત આવે છે.
પ૮