Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ३ सुधर्मास्वामिनःचम्पानगयां समवसरणम् ४५ प्राप्तेन । 'वोहएणं' वोधकेन-बुध्यमानान अन्यान् भव्यजीवान् प्रेरयतीति बोधकस्तेन । 'मुत्तण' मुक्तेन-अमोचि स्वयंकर्मपञ्जरादिति मुक्तस्तेन । 'मोयगेणं--- मोच केन-मुच्यमानान्-भव्यजीवान् प्रेरयतीति मोचकस्तेन । 'सवण्णुणा' सर्वजेन-सर्वसकलद्रव्यगुणपर्यायलक्षणं वस्तुजातं याथातथ्येन जानातीति सर्वज्ञः, तेन । 'सबदरिसिणा' सर्वदर्शिना-सर्व-समस्तं पदार्थस्वरूपं सामान्येन द्रष्टुं शील मस्याऽमो सर्वदर्शी तेन । 'सिवं शिवं-निखिलोपद्रवरहितत्वात्, शिवं कल्याणमयं, 'स्थानं' इत्यस्य विशेषणमिदम्, शिवादीनां सर्वेषां द्वितीयान्तानामग्रेतनेन 'उपगतेन'-इत्यनेनाऽन्वयः। 'अयलं' अचलं-स्वाभाविक-मायोगिक-चलनक्रि जीवों को प्रभुने बोध प्राप्त करने की प्रेरणा प्रदान की इसलिये वे बोधक हैं, कम पंजर से प्रभु स्वयं छूटे इसलिये मुक्त, तथा अन्य भव्य जीवों को कर्म पंजर से छूटने की प्रेरणा की इसलिये मोचक हैं। समस्त द्रव्य और उनके गुण पर्यायों के यथार्थ ज्ञाता होने से प्रभु सर्वज्ञ हैं तथा समस्त पदार्थों का स्वरूप वे सामान्य रूप से जानते हैं इसलिये सर्वदर्शी हैं ( सिवमयलमरुयमणंतमक्खयमव्वावाहमपुणरवित्तियं साससंठाणं उगगएणं पंचमस्स अंगस्स विवाहपण्णत्तीय अयमढे पण्ण छ?स्स णं भंते अंगस्स णायाधम्मकहाणं के अटे पण शिव अचल अरुज अगंन अक्षय, अव्याराध एवं अपुनरानिरूप एसे शाश्वत स्थान को प्रभुने प्राप्त किया है। यह स्थान समस्त उपद्रवों से रहित होने के कारण कल्याण मय कहा गया है-इसलिये शिवरूप हैं, इसमें स्वभाविक तथा प्रायोगिक किसी भी तरह की चलन क्रिया नहीं है इसलिये अचलरूप हैं, इसमें બધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી એટલા માટે તેઓ બોધક છે. કર્મના પાંજરામાથી પ્રભુ જાતે મુકત થયા, એટલા માટે મુકત તેમજ બીજા ભવ્ય જીવોને કર્મના પાંજરામાથી મુકિત મેળવવાની પ્રેરણું આપી એટલે તેઓ મોચક છે. બધા દ્રવ્ય અને તેમના ગણપર્યાયે (પદાર્થના ગણ અથવા ધર્મો)નાં સાચા જ્ઞાતા હોવાથી પ્રભુ સર્વજ્ઞ છે તેમજ બધા પદાર્થોના સ્વરૂપને તેઓ સામાન્યરૂપમાં સમજે છે. એટલા માટે यी छ (सिव मलय मरुय मणंत मकरवयमन्वा वाहमपुणरावित्तियं सासगं ठाण उवागणं पंचमस्स अंगस्स विवाहपण्णत्तीय अयम? पण्णत्ते छहस्सणं भते अंगाग णायाधम्मकहाणं के अटे पण्णत्ते) शिव, मन्या, म२४, અણુ ત, અક્ષય, અવ્યાબાધ અને અપુનારાવૃત્તિરૂપ એવા શાશ્વત સ્થાનને પ્રભુએ મેળવ્યું છે. આ સ્થાન બધા ઉપદ્રવ વગર હોવાને કારણે કલ્યાણમય બતાવવામાં આવ્યું છે. એટલા માટે શિવરૂપ છે. આમાં સ્વાભાવિક તેમજ પ્રાયોગિક કઈ પણ જાતની ખસવાની ક્રિયા ચિલિત થવાની ક્યિા નથી, એટલા માટે જ અચળરૂપ છે