Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका सु. ३ सुधर्म स्वामिन चम्पानगर्या समवसरणम्
३५
अथवा पुण्डरीकं = श्वेतातपत्रं, पुरुषाणां वरपुण्डरीकमित्र = श्रेष्ठ श्वेतातपत्रमित्र पुरुपरपुण्डरीकं तेन । यथाहि लोके छत्रमातापमपनयति तथा भगवानपि - अनन्तजन्मजरामरणादि दुःखदायकं कर्मजनितसन्तापं निवारयतीति । 'पुरिसवरगंधइत्थणा पुरुषवरगन्धहस्तिना गन्धयुक्तो हस्ती गन्धहस्तिी, वरश्वासौ गन्धहस्ती वरगन्धहस्ती, पुरुषो वरगन्धहस्तीव पुरुषवरगन्धहस्ती, तेन । गन्धहस्तिलक्षणं यथा " यस्य गन्धं समाधाय पलायन्ते परे गजाः । तं गन्धहस्तिनं विद्यान्नृपते विजयावहम् ॥ १ ॥” इति ।
-
अथवा – पुंडरीक शब्द का अर्थ श्वेत छत्र भी होता है । जिस प्रकार छत्र आतप को दूर करता है उसीतरह भगवान भी भव्यजनों के अनन्त जन्म जरा एवं मरणादि दुःखदायक कर्म के संताप को दूर कर देते हैं इसलिये वे पुरुषों में वरपुंडरीक जैसे कहलाते है । गंध हस्ती के गंध को सूंघकर अन्य हस्ती इस तरहसे भागकर अन्य स्थान में छिप जाते हैं कि उनका पता तक नहीं पडता उसीतरह भगवान का जहां जहां बिहार होता है वहां का वायु मंडल उनके अचिन्त्य अतिशय प्रभाव से वासित यनकर जहाँ पहुँच जाता है वहां २ का ईति- डमर उपद्रव - मरकी आदि का भय शांत हो जाता है गंधहस्ती का लक्षण इस तरह कहा गया है - कि जिसकी गंध से अन्य हाथी दूर भाग जाते है तथा जो अपने राजा के विजय का कारण बनता है । इसीलिये “भगवान रूपी पुरुष वरगंध हस्ती" की उपमा से उपमित किये गये हैं। क्योंकि
અથવા–પુ ડરીક શબ્દના અર્થ ધાળું છત્ર એમ પણ થાય છે. જેમ છત્ર તાપને દૂર કરે છે, તેમજ ભગવાન પણ ભવ્યજનોના અનેક જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખ આપનાર કર્મીના સતાપને દૂર કરે છે, એથી જ તેએ પુરુષામાં શ્રેષ્ઠ પુડરીકની જેમ વખણાય છે. ગંધ હસ્તીના ગંધને સૂધીને ખીજા હાથીએ નાસીને કાઈ ખીજા સ્થાને સંતાઈ જાય છે કે તેમના પત્તો પણ નથી લાગતા, તેમજ ભગવાનના જ્યા જ્યા વિહાર હાય છે, ત્યાંનુ વાયુમંડળ તેમના અચિન્હ અને અત્યન્ત પ્રભાવથી સુવાસિત થઈને જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાંના ઈતિ ડમર મરક' વગેરે ઉપદ્રવેા એ રીતે શાંત થઈ જાય છે કે તેમનું કેાઈ ચિહ્ન પણ નથી રહેતું. ગધ હસ્તીનુ લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેના ગંધથી ખીજા હાથીઓ દૂર નાસી જાય, અને જે પેાતાના રાજાના વિજયનું કારણ અને છે. એટલા માટે જ ભગવાનને 'પુરુષવર ગંધ હસ્તી'ની ઉપમા વડે ઉપમિત કરવામાં આવ્યા છે. કેમકે