Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका. सू ३ सुधर्मस्वामिनःचम्पानगर्यासमवसरणम् २७ चकः, किन्तु औत्सुक्यवाचकः। एवं संजात श्रद्धः, संजातसंशय, संजातकुतूहलः, अत्र 'सं' शब्दो विशेषार्थद्योतकस्तेन सं विशेषेण भिन्नभिन्नवस्तुस्वरूपनिर्णये च्छारूपेण जाता-प्रवृत्ता श्रद्धा यस्य स तथोक्तः एवमग्रेऽपि । उत्पन्नश्रद्धःउत्पन्ना उत्कृष्टेन संजाता-श्रद्धा यस्य स तथोक्तः । एवम्-उत्पन्नसंशयः, उत्पन्नकुतूहल इति? समुत्पन्नश्रद्धः-सं-सम्यक् स्फुटतया कालान्तराधिःमृतिरूपया भाव उत्कंठा का वाचक है । "संजोतश्रद्धः संजात संशयः संजातकुतूहल" इन पदों में जो "सं" शब्द आया हुआ है वह इस बात को प्रकट करता है कि उन्हें जो सामान्यरूप से तत्त्वो को निर्णय करने की जो इच्छा उत्पन्न हुई थी वह भिन्न भिन्न वस्तुओं के विशेष स्वरूप के निर्णय के लिये-हई थी। इसी तरह संजात संशय में भी जान लेना चाहिये-अर्थात् जो उन्हें संशय उत्पन्न हुआ वह यद्यपि एक ही वस्तु विषयक नहीं था अनेक वस्तु विषयक ही था फिरभी पहिले की अपेक्षा विशेष कहनेवाला था। संजात कुतूहल में भी यही बात समझना चाहिये ।-इस तरह जात श्रद्वादि पदों द्वारा सामान्यरूप से तत्व निर्णय करने की इच्छा आदि उनके चित्त में उद्भूत हुई यह बात प्रकटकी गई है-तब संजानश्रद्धा आदि द्वारा यह कहा गया है कि जो उन्हें श्रद्धा आदि भाव उदभूत हुए वे पहिले भावों की अपेक्षा विशेषता लियेहुए थे। (उप्पन्नसड्ढे उप्पन्नसंसए उप्पन्नकोउहल्ले) इसी तरह उत्पन्न श्रद्धा, उत्पन्न संशय और उत्पन्न कुतूहल इन पदों में भी भिन्नता आती है। कारण जो संजात
५६ टोतूड' मा पाय नथी पर मौत्सु४य मापने वाय छ. संजातश्रद्धः सजातसंशयः संजातकुतूहल:' मा पहोम रे 'सं' SUt भूपामा माये છે, તે એ બતાવે છે કે તેઓને જે સામાન્યરૂપમાં તત્ત્વોનો નિર્ણય કરવાની ઈચ્છા ઉદ્દભવી તે જુદીજુદી વસ્તુઓના વિશિષ્ટ સ્વરૂપના નિર્ણય માટે થઈ હતી. એજ પ્રમાણે સંજાત સંશયમાં પણ સમજવું જોઈએ, અર્થાત્ જે તેમને શંકા ઉત્પન્ન થઈ. તે જે કે એક વસ્તુને લઈને જ નહતી, અનેક વિષયક હતી, છતાં તે પહેલાંની અપેક્ષાએ વિશેષતા બતાવનારી હતી. સંજાત કુતૂહલમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. એ રીતે જાતશ્રદ્ધા વગેરે પદો વડે સામાન્યરૂપથી તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છા વગેરે તેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ, આ વાત પ્રકટ કરવામાં આવી છે. ત્યારે સંજાત શ્રદ્ધા વગેરે પદો વડે એમ બતાવવામાં આવ્યું છે કે જે તેમનામાં શ્રદ્ધા વગેરે ભાવ ઉત્પન્ન થયા તે પહેલા ભાવની અપેક્ષાએ વિશેષતા લઈને
नभ्या. (उप्पन्नसड्ढे उत्पन्नसंसए उप्पन्नकोउहल्ले) मा शते पन्नश्रद्धा उत्पन्न સંશય અને ઉત્પન્ન કુતૂહલ એ પદમાં પણ ભિન્નતા આવે છે કેમકે જે સંજાત