________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[દ્રવ્ય-સંગ્રહ
૧
થાય છે. તે જ સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાન પ્રગટ કરવા યોગ્ય છે, એમ સમજવું. ચોથી ગાથામાં જે તાત્પર્ય જણાવ્યું છે તે અહી પણ લાગુ પડે છે. પ.
ઉપયોગ જીવનું લક્ષણ છે
भणियं । णाणं ।। ६ ।। બાળ॥
अट्ठ चदु णाण दंसण सामण्णं जीवलक्खणं ववहारा सुद्धणया सुद्धं पुण दंसणं अष्ट चतुर्ज्ञानदर्शने सामान्यं जीवलक्षणं भणितम् । व्यवहारात् शुद्धंनयात् शुद्धं पुनः दर्शनं ज्ञानम् ॥६॥
અન્યયાર્થ:- ( વ્યવહારાત્) વ્યવહા૨નયથી (અદ વતુર્રાનવર્શને) આઠ પ્રકારનું જ્ઞાન અને ચાર પ્રકારનું દર્શન, એને (સામાન્ય) સામાન્ય (નીવનવવળ) જીવનું લક્ષણ (મખિત) કહેવામાં આવ્યું છે. (પુન:) અને (શુદ્ઘનયાત્) શુદ્ઘનિશ્ચયનયથી (શુદ્ઘ) શુદ્ધ ( વંસળું) દર્શન (જ્ઞાનં) અને જ્ઞાન, એને જ જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે.
૧. કેવળજ્ઞાન-દર્શન ક્ષાયિક ભાવે છે; બાકીના દસ ઉપયોગ ક્ષાયોપમિક ભાવે છે. તે દસ ઉપયોગોમાં જેટલો જ્ઞાન દર્શનનો અભાવ છે તે ઔદિયક ભાવે છે. ગાથા ૬માં
કહેલ ‘ શુદ્ધદર્શનજ્ઞાન ’પરમપારિણામિક ભાવે છે (જ્ઞાન-દર્શન આવરણો તથા અંતરાય–એ ત્રણ ઘાતિકર્મોનો ઉપશમ થતો નથી, તેથી જ્ઞાન-દર્શન-વીર્ય ઔપમિક ભાવે હોતાં નથી.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com