Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 203
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ ] [ ૧૯૫ કષાય અને યોગરૂપ અશુદ્ધ પરિણામથી ) દ્રવ્યકર્મોનું આવવું થાય તે. ભાવનિર્જરાઃ- આત્માના જે શુદ્ધ પરિણામોથી કર્મોની નિર્જરા થાય તે. ભાવબંધ:આત્માના રાગ-દ્વેષ-મોહભાવરૂપ વિભાવપરિણામોની સ્નિગ્ધતાથી આત્મપ્રદેશો સાથે દ્રવ્યકર્મોનો સંબંધ-વિશેષ થાય તે સ્નિગ્ધ પરિણામને ભાવબંધ કહેવામાં આવે છે. ભાવસંવ૨:- આત્માના શુદ્ધ પરિણામ કે જેથી દ્રવ્યકર્મોનું આવવું થતું નથી. ભાવમોક્ષઃ- દ્રવ્યકર્મ મોક્ષના હેતુભૂત ૫૨મ સંવરૂપ ભાવ તે ભાવમોક્ષ છે. (તેરમા, ચૌદમા ગુણસ્થાનની દશાને ભાવમોક્ષ કહે છે.) ભોક્તાઃ- (૧) નિશ્ચયનયે જીવ પોતાના સહજ સ્વભાવરૂપ શુદ્ધભાવનો ભોક્તા. (૨) અશુદ્ધ નિશ્ચયનયે અઘાતિકર્મોના ઉદયથી જે કંઈ સંયોગો આવી મળતાં જીવ સુખ કે દુ:ખની લાગણીને વેદે છે તે જીવ અશુદ્ધભાવનો ભોક્તા છે. મતિજ્ઞાન:- (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને-દર્શનઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ મતિજ્ઞાન કહે છે. થવાવાળા નિજઆત્માના જ્ઞાનને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223