Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 202
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪] [દ્રવ્યસંગ્રહું પર્યાસિ- (૧) પૂર્ણતા. (૨) પુદ્ગલપરમાણુઓને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનરૂપે થવામાં નિમિત્તરૂપ જીવની શક્તિની પૂર્ણતા. પાપ- જીવની અશુભભાવ (-ભાવપાપ) અને અશુભભાવોથી બંધાયેલું કર્મ તે દ્રવ્યપાપ છે. પુદગલદ્રવ્યઃ- જે દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ દ્રવ્ય પ્રકૃતિબંધ:- જ્ઞાનાવરણીય આદિરૂપ પુદ્ગલકર્મોનો સ્વભાવ છે. પ્રદેશબંધ- બંધાયેલાં કર્મપરમાણુઓનું આત્માના પ્રદેશો સાથે વિશિષ્ટપણે એકક્ષેત્રાવગાહ સંબંધપણે રહેવું અથવા તે કર્મોના પરમાણુઓની સંખ્યાને પ્રદેશબંધ કહે છે. પ્રમાદ- આત્મસ્વરૂપની અસાવધાની અથવા પરવસ્તુ તરફ ઉત્સાહ, શુભ-અશુભભાવમાં વર્તવું તે પણ પ્રમાદ છે. બંધ:- આત્મા અને કર્મોના પ્રદેશોનું પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપે સંબંધ વિશેષપણે રહેવું તે. બાહ્યક્રિયા:- શુભ અને અશુભ વચન અને કાયાની ક્રિયા. ભાવ આસવઃ- આત્માના જે ભાવથી (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223