Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 214
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ દ્રવ્યસંગ્રહ ભાવાસ:- ૩૨. મિથ્યાત્વ ૫, અવિરતિ ૫, પ્રમાદ ૧૫, યોગ ૩, કષાય ભાવનિર્જરા - ૨. સવિપાક, અવિપાક. મહાવત:- પ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. માર્ગણા:- ૧૪. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યત્વ, સંજ્ઞીત્વ અને આહારત્વ. મિથ્યાત્વ- પ. વિપરીત, એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન. મુનિચારિત્ર:- ૧૩. વ્રત ૫, સમિતિ ૫, ગુતિ ૩. મોક્ષ - દ્રવ્ય, ભાવ. મોક્ષમાર્ગ-૨. વ્યવહાર, નિશ્ચય, (નિરૂપણ અપેક્ષાથી). યોગ:- ૩. મન, વચન, કાયના અવલંબનથી આત્મપ્રદેશોમાં યોગગુણની અશુદ્ધ પર્યાય તેનું ચંચળતારૂપ કંપન અને કર્મગ્રહણમાં નિમિત્તરૂપ વિકારને યોગ કહે છે. સામાન્યપણે તે યોગ એક પ્રકારે છે પણ નિમિત્તના અવલંબન અપેક્ષાથી-મન, વચન, કાયના સંબંધથી ત્રણ અથવા ૧૫ ભેદ છે. રત્નયત્ર- ૩. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર મોક્ષમાર્ગ. વ્રત- પ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223