Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 218
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦] [દ્રવ્યસંગ્રહ गई परणयाण धम्मो पुग्गलजीवाण गमण-सहयारी। तोयं जह मत्त्छाणं अच्छंता णेव सो णेई।।८।। અર્થ:- ગમનથી પરિણત પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી ધર્મ-દ્રવ્ય છે, જેમ માછલીઓને (ગમનમાં) જય છે તેમ. (પણ) ગમન નહીં કરનારાને (- સ્થિર રહેલાં પુદ્ગલ તથા જીવોને) તે (ધર્મદ્રવ્ય) ગમન કરાવતું નથી. ૮. 'ठाणजुयाण अधम्मो पुग्गलजीवाण ठाण-सहयारी। छाया जह पहियाणं गच्छंता णेव सो धरई।।९।। અર્થ:- (ગતિપૂર્વક) સ્થિત રહેલાં પુદ્ગલ અને જીવોને સ્થિર રહેવામાં સહકારી અધર્મ-દ્રવ્ય છે, જેમ છાયા મુસાફરને સ્થિર રહેવામાં છે તેમ (પણ) ગમન કરનારાને (જીવ પુદ્ગલોને) તે ( અધર્મ-દ્રવ્ય) સ્થિર કરે છે એમ નથી. ૯ अवगासदाणजोग्गं जीवादीणं वियाण आया। जेण्डं लोगागासं अलोगागासमिदि दुविहं।।१०।। અર્થ:- જે જીવાદિ દ્રવ્યોને અવકાશ દેવામાં યોગ્ય છે, તેને શ્રી જિનેન્દ્રદેવ દ્વારા કહેવામાં આવેલ આકાશ દ્રવ્ય જાણો, તેના બે ભેદલોકાકાશ અને અલોકાકાશ છે. ૧૦. ૧. બૃ. ૮. સં. ગા. ૧૭. ૨. બૃ. ૮. સં. ગા. ૧૮. ૩. બુ. દ્ર. સં. ગા. ૧૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223