Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 221
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લઘુ દ્રવ્ય-સંગ્રહ] [ ૨૧૩ છે, કર્મોનો એકદેશ ક્ષય નિર્જરા છે, વળી તે નિર્જરા અભિલાષા સહિત અર્થાત્ (સકામ અને અવિપાક) તથા અભિલાષા રહિત (અકામ અને સવિપાક ) એમ બે પ્રકારની છે. ૧૭. कम्म बंधण-बद्धस्स सब्भूदस्संतरप्पणो। सव्वकम्म-विणिम्मुक्को मोक्खो होई जिणेडिदो।।१८।। અર્થ- કર્મોના બંધનથી બંધાએલ સબૂત (પ્રશસ્ત) અંતરાત્માનું જે સર્વ કર્મોથી પૂર્ણરૂપથી મુક્ત થવું-છૂટવું તે મોક્ષ છે; એમ શ્રી જિનેન્દ્રદેવે વર્ણન કર્યું છે. ૧૮. सादाऽउ-णामगोदाणं पयडीओ सुहा हवे। पुण्ण तित्त्थयरादी अण्णं पावं तु आगमे।। १९ ।। અર્થ:- સાતવેદનીય, શુભઆયુ, શુભનામ, શુભગોત્ર અને તીર્થકર આદિ પુણ્યપ્રકૃતિ છે, અન્ય બાકીની પાપ છે, એમ પરમાગમમાં કહ્યું છે. ૧૯. णासह णर-पज्जओ अप्पज्जइ देवपज्जओ तत्थ। जीवो स एव सव्वस्सभंगुप्पाया धुवा एवं ।। २० ।। અર્થ- મનુષ્ય પર્યાય નષ્ટ થાય છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે, તથા જીવ તેનો તે જ રહે છે, આમ સર્વ દ્રવ્યોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે. ૨૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223