Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
[દ્રવ્યસંગ્રહું વગેરે અઢાર દોષ રહિત દેવ જ અરહુન્ત પરમેષ્ઠી છે. ૫૦.
સિદ્ધ પરમેષ્ઠીનું લક્ષણ
णठ्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्टा। पुरिसायारो अप्पा सिद्धो झापह लोयसिहरत्थो।। ५१।। नष्टाष्टकर्मदेह: लोकालोकस्य ज्ञायक: दृष्टा। पुरुषाकारः आत्मा सिद्धः ध्यायेत लोकशिखरस्थः।। ५१ ।।
અન્વયાર્થ:- (નVIDર્મદ) જેણે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીરનો નાશ કર્યો છે, (નોનસ્ય) લોક અને અલોકના (જ્ઞાય: દEા) જાણવાવાળા તથા દેખવાવાળા છે, (પુરુષાર:) દેહરહિત પણ પુરુષના આકારે (સોશિરઉરસ્થ:) લોકના અગ્રભાગમાં રહેલ છે તે (શાત્મા સિદ્ધ:) આત્મા સિદ્ધ પરમાત્મા છે, તેનું (ધ્યાન) ધ્યાન કરવું જોઈએ.
ભાવાર્થ- ચાર ઘાતિયા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય) તથા ચાર અવાતિયા (વેદનીય, આયુ, નામ અને ગોત્ર)
*ક્ષુધા તૃષા ભય વૈષો રાગો મોહથ્થ ચિન્તના જરા રુજા ચ મૃત્યુચ્ય ખેદ: વેદો મરોડરતિઃ.// વિસ્મયો જનન નિદ્રા વિષાદોડષ્ટાદશ સ્મૃતા:
એતËપૈવિનિર્મુકત: સોથમાપ્તો નિરંજન અર્થ – ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, ઘડપણ, રોગ, મરણ, ખેદ, પરસેવો,
મદ, અરતિ, આશ્ચર્ય, જન્મ, નિદ્રા અને શોક-આ અઢાર દોષોથી રહિત આખદેવ અથવા અરહુન્ત કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223