SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮] [દ્રવ્યસંગ્રહું વગેરે અઢાર દોષ રહિત દેવ જ અરહુન્ત પરમેષ્ઠી છે. ૫૦. સિદ્ધ પરમેષ્ઠીનું લક્ષણ णठ्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्टा। पुरिसायारो अप्पा सिद्धो झापह लोयसिहरत्थो।। ५१।। नष्टाष्टकर्मदेह: लोकालोकस्य ज्ञायक: दृष्टा। पुरुषाकारः आत्मा सिद्धः ध्यायेत लोकशिखरस्थः।। ५१ ।। અન્વયાર્થ:- (નVIDર્મદ) જેણે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીરનો નાશ કર્યો છે, (નોનસ્ય) લોક અને અલોકના (જ્ઞાય: દEા) જાણવાવાળા તથા દેખવાવાળા છે, (પુરુષાર:) દેહરહિત પણ પુરુષના આકારે (સોશિરઉરસ્થ:) લોકના અગ્રભાગમાં રહેલ છે તે (શાત્મા સિદ્ધ:) આત્મા સિદ્ધ પરમાત્મા છે, તેનું (ધ્યાન) ધ્યાન કરવું જોઈએ. ભાવાર્થ- ચાર ઘાતિયા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય) તથા ચાર અવાતિયા (વેદનીય, આયુ, નામ અને ગોત્ર) *ક્ષુધા તૃષા ભય વૈષો રાગો મોહથ્થ ચિન્તના જરા રુજા ચ મૃત્યુચ્ય ખેદ: વેદો મરોડરતિઃ.// વિસ્મયો જનન નિદ્રા વિષાદોડષ્ટાદશ સ્મૃતા: એતËપૈવિનિર્મુકત: સોથમાપ્તો નિરંજન અર્થ – ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, ઘડપણ, રોગ, મરણ, ખેદ, પરસેવો, મદ, અરતિ, આશ્ચર્ય, જન્મ, નિદ્રા અને શોક-આ અઢાર દોષોથી રહિત આખદેવ અથવા અરહુન્ત કહેવાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy