________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવાસવોનાં નામ અને તેના ભેદ]
[ ૭૭ નથી; પણ જે જે પદાર્થોને તે દેખે જાણે છે તેમાં ઈષ્ટ-અનિષ્ટપણું માને છે અને તેથી રાગી-દ્વેષી થાય છે. (૨) કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે, પણ તેનો સદ્દભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો નથી. (૩) કા૨ણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. (૪) માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે.
૭. આસ્રવાદિનું સ્વરૂપઃ- તેને લગતી ગાથાઓમાં આપ્યું છે.
૨૮.
ભાવાસવ અને દ્રવ્યાસવનું લક્ષણ
आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णे ओ । भावासवो जिणुत्तो कम्मासवणं परो होदि ।। २९ ।।
आस्रवति येन कर्म्म परिणामेन आत्मनः सः विज्ञेयः । ભાવાવ: બિનો: વ્યાજ્જવળ પર: મવત્તિ ૨૬।।
અન્વયાર્થ:- (આત્મન:) . આત્માના પરિણામથી (ર્મ) કર્મ (આમ્રવત્તિ) (નિનોTM: ) જિનેશ્વર ભગવાને કહેલો (વિજ્ઞેય: ) જાણવો જોઈએ અને (ર્મજ્જવળ) પુદ્દગલ કર્મનું આવવું તે ( પર: ) દ્રવ્યાસવ ( ભવત્તિ) છે.
(પેન ) જે ( પરિણામેન) આવે છે (સ: ) તેને (માવાવ: ) ભાવાસવ
ભાવાર્થ:- ૧. આસવઃ-વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૪, પૃ. ૯૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com