Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ છે. પિતાના નિર્મર્યાદ આચરણમાં તેઓ કેઈની પણ દખલગીરી ચાહતા નથી. ગૃહસ્થાથી ઊંચે પાટે બેસનારાએ ગૃહસ્થના એગ્ય નિયમિત બંધારણને પણ સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિ આજે નથી વર્તી રહી? વળી જૈન પંચ નીમી શકાય તેવી સ્થિતિ અત્યારે રહી છે કે ? પરસ્પર વિરૂદ્ધ પડેલા પક્ષમાં મેળ ન હોય ત્યાં પંચ કેમ બની શકે ? કઇ પણ સુધારાની વાત આવતાં નાસ્તિકતા અને મિથ્યાત્વીપણાને આરોપ મૂકે છે, થડે પણ સુધારે કેઈના ભાઈચારાના કથનથી પણ કરવા તૈયાર નથી એ લેકે પંચના બંધારણને કબૂલ રાખે એ સંભવ દેખાય છે વારૂ ? વળી સરકારે જે સમિતિ નીમી છે તે પંચતુલ્ય નથી? તેઓ શું કમ વિચારકે અને ઓછા અનુભવીઓ છે? અને એ કઈ દાવો કરતું હોય કે જેને વિના જૈનેની લાગણી બીજા નજ રાખી શકે, તે તે મિથ્યા અભિમાન છે. લાગણીઓ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66