Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ૪ થઈ નથી. નેમિનાથે પણ પિતાના સ્વજનને સમજાવી, બધાનાં મન સાવન કરીને સમારેહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી છે. શાસ્ત્રગત કથાઓમાં અસમ્મત દીક્ષાની ઘટના જ મળતી નથી. સૂત્ર-સિદ્ધાન્ત-વર્ણિત કથાઓમાં તમામ સ્થળે “અમાપિયર પુછામિ ” ના જ ઉલ્લેખ મળે છે.નિસર્દેહ વડીલેની પરવાનગી મેળવીને જ દીક્ષા ગ્રહણ કરવાનું ન બંધારણ છે એ કેઇ ન ભૂલે. સમિતિએ નિવેદનમાં ટાંકેલા ગાંધીજીના શબ્દોને સમાલોચક મહાશય અવળે અને અણઘટતે અર્થ કરી પ્રપંચ પાથરે છે અને તે શબ્દને એ નિષ્કર્ષ કાઢે છે કે “આમાં (ગાંધીજીના શબ્દોમાં) તે ઘેર રહીને દીક્ષિત જેવું જીવન ગાળવામાં રહેલા પરાક્રમને જે પરિચય આપવામાં આવ્યું છે. એના પરથી એવું નિષ્પન્ન નથી થતું કે-દીક્ષા લેનાર માણસે ગૃહસ્થા– અમીજ રહેવું.” . (ક. ૩૦ ચા. ૨૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66