Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 54
________________ પુત્તોિ જો પુત્તો માયતાથપથપત્તા છે કે નો વેવ સરે ડિગો વિર તયપુHI"i૨ણા. " कुम्मापुत्ता अन्नो को धन्नो जो समायतायाणं । बोहत्थं नाणी वि हु घरे ठिओऽनायवित्तीए ?"॥१२ ( અર્થા–“જે હું હમણું ચારિત્ર (સંન્યાસ) લઉં તે મારા માતાપિતા મારા વિયોગે શેક અને ખથી પીડાઈને મરી જશે.”(૧૫) એટલા માટે કુર્માપુત્ર કેવલજ્ઞાની થવા છતાં પણ પોતાના માતાપિતાને ખાતર ભાવચારિત્રીરૂપે આયક વખત સુધી ઘરમાં રહે છે. (૧૬) કુમપુત્ર ને માતૃપિતૃચરણભક્ત બીજે કેવું પુત્ર હેય જે કેવલી થવા છતાં પણ તેમની (માતા પિતાની) અનુકંપા ખાતર ઘરમાં રહે. (૧૨૭) * * કુમપુત્રથી બીજે કેણુ વધારે ધન્યવાદને પાત્ર હોય કે જે કેવલજ્ઞાની થવા છતાં પણ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66