Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 61
________________ લાગુ પડતાં હોય તે સુતરાં તેને પણ દીક્ષા આપવાનો નિષેધ સિદ્ધ થાય છે. : અહીં ગજસુકુમાળનું ઉદાહરણ મૂકયું છે તે શું. તેમણે બાળદીક્ષા લીધી હતી માટે જે એમ હોય તે ગજસુકુમાળને બાલ દીક્ષિત માનવામાં ગંભીર ભૂલ થાય છે. કારણ કે તેમણે યૌવન વયમાં લગ્ન કર્યા પછી દીક્ષા લીધી હતી. હેમચંદ્ર મહારાજ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં કહે છે કે" सोऽत्यन्तवल्लभो मातुर्धातुश्च प्राणसन्निभः । . નૈવેન્ટીવન્યુ મેન બાર વન'ર કા કમાવતીમિયા ટુણ્ય પૃથિવીપ / - ન્યાકુમાર: વિશાતુપાવત' ૨૧ " सोमशर्मद्विजसुतां सोमाख्यां क्षत्रियामवाम् । રોનિમણુને માત્રક્રિારા છે : (ત્રિ. પુ. ૧. પર્વ ૮. સને ૨૦.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66