Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/034816/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Collbjlička 16 જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪s દીક્ષા-શાસ્ત્રનું ૨હસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા સમિતિના નિવેદનની સમાલાચના પર મીમાંસા લેખક ફત્તેહચંદ બેલાની, ન્યાય—વ્યાકરણ–તી. મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૯૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: જૈન યુવક સંઘ, ધડીયાળી પોળ, વડેરા, લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસ, વડોદરા, ઠક્કર અંબાલાલ વિઠ્ઠલભાઈએ પ્રકાશક માટે છાપ્યું. તા. ૭-૩-૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સમિતિના નિવેદન પર લખાયલી સમાલેાચના ઉપર કંઇ પણ લખવાની વૃત્તિ હતીજ નહીં. પરંતુ તેમાંનાં શાસ્ત્રવિરૂદ્ધ પ્રતિપાદન અને અસહેતુ આપી ઉલટી રીતે જનતાને સમજાવવાથી પેદા થતા અન જતાં કરવાં એ નૈતિક દૃષ્ટિએ ઠીક ન લાગવાથી, સમાલેાચક મહાશય જ્યાં જ્યાં શાસ્રભાવને ઉલટી રીતે સમજાવવા મથે છે અને જનતાને ભરમાવે છે, ત્યાં ત્યાં વાસ્તવિક પ્રકાશ પાડવા નિતાન્ત જરૂરી લાગવાથી અનિચ્છાએ અને ઉડતી કલમે પણ કઇક લખવા આંતર પ્રેરણા ઉઠી. કાઇ કોઇ સ્થળે કડક શબ્દો વપરાયા છે. પરંતુ જે લેાકેા મહાવીર ભગવાનના શબ્દેશબ્દને અનુસરવાન દાવા રાખે છે, છતાં તેઆ શાસ્ત્રોના મનસ્વિપણે અ કરે અને તેમ કરીને લેાકેાને ઠગે તેમના માટે અનિચ્છાએ પણ કડક શબ્દો નિકળી આવે છે. દીક્ષા એ પવિત્ર અને નિળ ભૂમિ છે. જેટલે માક્ષ આદશ અને અભિપ્રેય છે તેટલેજ અશે દીક્ષા ભાવવાહિની ને આદરણીય છે. પરંતુ આદર્શ વસ્તુને સાધવામાં તેના ઉપાય પણ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ અને આદભૂત લેવા જોઈએ. દુરાગ્રહભરી દીક્ષા, માબાપને કે સ્ત્રીને કકળાવીને લેવાયેલી દીક્ષા, દીક્ષાનો મર્મ સમજાવ્યા વિના અને ચાર-છુપીથી આપેલી દીક્ષા એ મહાવીર ભગવાનૂના શાસનને કલંકિત કરનારી છે. આત્મકલ્યાણના માર્ગો સદાને માટે સર્વગ્રાહ્ય અને નીતિમય હોવા જોઈએ. આત્મકલ્યાણના અભિલાષકેને કપટ કે પ્રપંચને સ્પર્શ ન હોય, તેમના રોમેરેામે સરળતા ટપકતી હોય, તેમની આસપાસના પરમાણુ એ પવિત્રતાનું ગુંજન કરતા હોય. પરંતુ આજે તે તે સંસ્થા અધઃપતનને માગે ધસી રહી છે. તેને ઉપર ઉઠાવનાર સમર્થ ને શક્તિશાલી કેઈ વ્યક્તિ દેખાતી નથી. તેમના સુધારાની ચેજના પરના બન્ધન પર થવી એ તેમની શિથિલ, દુર્બલ અને છિન્નભિન્ન સ્થિતિનું પરિણામ હાઈ તેમને હીણપત લગાડનારૂં ગણાય, પરંતુ તે સિ વાય અત્યારે માર્ગ પણ બીજો એકે નથી.—એલાની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ધી યંગમેન્સ સોસાયટી તરફથી પ્રકાશિત થયેલ નિવેદનની સમાલોચના” નામનું પુસ્તક ઉડતી નજરે હાથમાં આવ્યું. તેને વાંચી જતાં એમ જણાયું કે–તે સમાચનાકારે કંઈપણ ઉડે વિચાર કર્યો હોય તેવું દેખાતું નથી. પિતાના આગ્રહને કાયમ રાખવા મારી મચડીને પણ ખંડન કરવું એ દષ્ટિ માટે ભાગે તેમાં તરતી દેખાય છે. પરંતુ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ś દૃષ્ટિ રાખતાં કાઈ કાઇ સ્થળે પોતાના સિદ્ધાંતા અને માન્યતાઓ ભાંગી પડે છે; જેને માટે મેટી દારમદાર રચી છે અને ‘ મહાયજ્ઞ ’ આદર્યાં છે તે તૂટી પડે તેવી રીતે સિદ્ધાંતા ખંડાઇ રહ્યા છે. તેના પણ સમાલેાચક મહાશયને ખ્યાલ આછે. રહ્યો છે. જે લોકો legal point અને વાસ્તવિક સિદ્ધાંતા ઉપર મનન કરનારા છે, લાંખાં વર્ષોં જેમણે ન્યાય તાળવામાં અને છણવામાં વીતાવ્યાં છે તેમના લખાણુ ઉપર સમાલાચના કરવી એ ખાળકનું કામ નથી. આકી હુડમાર કરવી હાય તેા ગમે તેના સારામાં સારા લખાણ ઉપર પણ ગમે તેવું આક્રમણ કરી શકાય અને છીછરા બની વખાડી શકાય. પરંતુ તેથી સત્ય તત્ત્વનાં પ્રકાશ કરવાનું અભિમાન લેવા જતાં ઘણી વખત બની જવાય છે. કોઈ વિચારકે જો આ • સમાલોચના ’નું કામ હાથમાં લીધુ હાત તા સલતાને બાજુએ રાખીએ તા પણ શિષ્ટતાના ભંગ તે ન થવા પામત. ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratfww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ७ આ વસ્તુ કાની સામે લખાય છે, અને તેની સામે દૈવી સભ્યતા વાપરવી જોઇએ તેના ખ્યાલ પ્રસ્તુત સમાલાચનામાં નથી રખાયા. પરિણામે તેમાં સોજન્ય કે માનવતાનું પણ દર્શન દુર્લભ છે. કેાઈનુ પણ ખંડન કરવામાં, યાવત્ દુશ્મન ઉપર પણ આક્રમણ કરવામાં સભ્યતા કે શિષ્ટતાની ઉણપ ન દેખાવી જોઈએ. ગમે તેના પર ગમે તેવી રીતે આક્રમણ કે હૅડમાર કરવી એ છીછરીવૃત્તિ છે. ન્યાય લેવાના કે ન્યાય માગવાના આ રસ્તા નથી. ગમે તેની સાથે ખંડન-મંડનમાં ઉતરવુ, પણ તે વાસ્તવિક પોઇન્ટ સામેજ. લખાણ કોઇ હાય અને જવાબ કંઈ આપવા યા વાછળ ને અસંબદ્ધ પ્રલાપ કરવા એ શિષ્ટ જનને યુક્ત નથી. આટલું પુસ્તકનું સમગ્રપણે અવલેાકન કર્યાં પછી હવે અંદરની વાતા ઉપર આવું છું. સમિતિ ઉપર આક્ષેપેા કર્યા છે તેના જવાબ આપવાનું માર્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન લક્ષ નથી. જ્યાં સિદ્ધાંતની વાત છે તે તરફ મુખ્યતયા નિરીક્ષણ કરીશ. હિંદુ, જૈન અને બીજા કેટલાક ધર્મમાં એવી માન્યતા છે કે કર્યા કર્મ ભેગવવાનાં છે. અને જ્યાં સુધી કર્મને ક્ષય થઈ જીવાત્મા પરમાત્મા સાથે મળી જઈ મોક્ષ ન પામે ત્યાં સુધી કરેલાં કર્મ પ્રમાણે પુનર્જન્મ લેવું પડે છે.” (ક. ૮ પા. ૫) ઉપરનો ફક નિવેદનમાંથી સમાલોચક મહાશય સમાલોચનામાં ટકે છે અને તેને જૈનતત્વજ્ઞાનની દષ્ટિએ વિરૂદ્ધ જણાવે છે. પણ મારે તેમને કહેવું જોઈએ કે–આમાં જૈન દષ્ટિએ કંઈ વિરૂદ્ધ નથી. * જીવાત્મા જ્યારે યુકિતને પ્રાપ્ત કરે છે ત્યારે પરમામા-સિદ્ધાત્માઓમાં મળી જાય છે. પ્રકાશમાં પ્રકાશ મળી જાય છે, તેમ સિદ્ધ સિદ્ધોમાં મળી જાય છે. જૈન દષ્ટિએ આમાં ખોટું શું છે? સમાનામાં ૧૧ મી કલમમાં આ મતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ટાંકેલે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાંથી એક ઉતારે સમાલેચક ટાંકે છે – “ બૈરી છોકરાંના નિર્વાહ માટે ગોઠવણ કર્યા વગર કઈ સંન્યાસ લે તે તેને રાજાએ ૨૫૦ પણ દંડ કરે. અને કહે છે કે “કૌટિલ્ય અર્થ શાસ્ત્ર એ કઈ ધર્મના સનાતન સિધ્ધાંત સમજાવતે ગ્રંથ નથી કે તેને નિરવવાદ સ્વીકાર કરી શકાય. (ક. ૧૧ પા. દ)” પણ આ શબ્દોથી એટલું તે સિદ્ધ થાય છે કે અનુચિત વ્યવહાર થતું હોય તે રાજ્યશાસન તેને નિયમનમાં લાવતું હતું. તે વખતમાં સાધુઓના ઉન્મત્ત આચરણ પર રાજ્યશાસનને પોતાને અંકુશ ઉગામ પડયું હતું. તે પછી એ સ્પષ્ટ અને સ્વાભાવિક છે કે જે સમયમાં ને જ્યારે જ્યારે સમાજ કે સાધુ સંસ્થામાં અંધાધુંધી મે નિર્મર્યાદ વર્તન પ્રવતેતાં હોય તે વખતે રાજસત્તાએ તેના ઉપર અંકુશ મૂકવે એ તેની ફરજ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જૈન સાધુઓ અધિકાંશ જેનેને ત્યાંથી ગોચરી લેવાને આગ્રહ રાખે છે, તેથી એ સ્વાભાવિક છે કે જેનેતરને એ અભિપ્રાય બંધાય કે જૈન સાધુએ જેને સિવાય બીજે ગોચરી જતા નથી. અને એ આશયે કોઈએ તેમ લખ્યું હોય તે તેમાં પ્રસ્તુત મુદ્દા સાથે તેને શું સંબંધ છે? આગળ જતાં સમાલોચનામાં ( ક. ૧૩, પા. ૮) લખે છે કે-“ક્રિોદ્ધાર શ્રીમાન યશવિજયજીએ નહીં, પણ પં. સત્યવિજયજીએ કરેલ છે. ” વાત ખરી, પણ એમાં પં. સત્યવિજયજી મહારાજને તે વખતના મહાન વિદ્વાન શ્રીયશોવિજયજી મહારાજ સારે સહકાર હતું, એ કેમ ભૂલાય છે? આ વસ્તુ ઐતિહાસિક છે. જ્યારે યશવિજયજી જેવા તે વખતના અગ્રગણ્ય શ્રતધર અને પ્રભાવશાલી મહાત્મા કિયે દ્ધારના પક્ષકાર હતા, તે પછી તેમના નામને નિર્દેશ થાય છે તેમાં શું ખોટું છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વળી કેસરી કપડાં તે દીક્ષા કે આચાર્યાદિ પદવી આપતી વખતે પહેરાવવામાં આવે છે. અને સામાન્ય રીતે જૈન સાધુઓ પીળાં કપડાં પહેરતા હાઈ બીજાને કેસરીયા કપડાની કલ્પના થાય એ સંભવિત નથી? “ખરેખર જે જૈન સંસ્કૃતિમાં આવી ગયેલી શિથિલતાને સુધારવાની જ ઈચ્છા હોય તે શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ પોતાના રાજ્યના અગ્રગણ્ય જૈનેને એકઠા કરી તેમનું એક પંચ નીમી શકે છે.” (ક. ૧૬ પા. ૧૦) આમ સમાચક મહાશય “દ્રાવિડ પ્રાણાયામ” થી સંસ્કૃતિમાં શિથિલતા સ્વીકારી સરકારને જૈન પંચ નીમવાની ભલામણ કરે છે. પણ પંચ કેના માટે નિમવાનું છે? જેમનામાં શિથિલતા ઘુસી ગઈ છે તેઓ કઈ પણ પંચના કથનને કે યોગ્ય અંકુશને સ્વીકારવા કબૂલ છે? તેમને તે મનસ્વીપણે વર્તવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. પિતાના નિર્મર્યાદ આચરણમાં તેઓ કેઈની પણ દખલગીરી ચાહતા નથી. ગૃહસ્થાથી ઊંચે પાટે બેસનારાએ ગૃહસ્થના એગ્ય નિયમિત બંધારણને પણ સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિ આજે નથી વર્તી રહી? વળી જૈન પંચ નીમી શકાય તેવી સ્થિતિ અત્યારે રહી છે કે ? પરસ્પર વિરૂદ્ધ પડેલા પક્ષમાં મેળ ન હોય ત્યાં પંચ કેમ બની શકે ? કઇ પણ સુધારાની વાત આવતાં નાસ્તિકતા અને મિથ્યાત્વીપણાને આરોપ મૂકે છે, થડે પણ સુધારે કેઈના ભાઈચારાના કથનથી પણ કરવા તૈયાર નથી એ લેકે પંચના બંધારણને કબૂલ રાખે એ સંભવ દેખાય છે વારૂ ? વળી સરકારે જે સમિતિ નીમી છે તે પંચતુલ્ય નથી? તેઓ શું કમ વિચારકે અને ઓછા અનુભવીઓ છે? અને એ કઈ દાવો કરતું હોય કે જેને વિના જૈનેની લાગણી બીજા નજ રાખી શકે, તે તે મિથ્યા અભિમાન છે. લાગણીઓ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ હૃદયને આભારી છે, મતમતાંતરને નહીં. નિષ્પક્ષ અને કેળવાયલા સુજનેમાં મતમતાંતરને આગ્રહ હેતું નથી. તેઓ તટસ્થપણે નિર્મલ હૃદયથી જુદા જુદા દૃષ્ટિબિન્દુઓને તપાસી વિશુદ્ધ સત્યનું અન્વેષણ કરવામાં તત્પર હોય છે. સમાલોચનાકાર જેન પંચ નીમવાની સરકારને સલાહ આપતાં સરકારની જ દરમ્યાનગીરીની અગત્ય એક રીતે ખુલ્લંખુલ્લા સ્વીકારે છે. પછી સરકારે નીમેલા પંચ” (સમિતિ) માટે તેમને અસત્તેષ કેમ? વિંચારભેદ હોય ત્યાં ત્યાં સભ્ય રીતે વાટાઘાટ કરી રસ્તે લાવી શકાય છે. પણ ઉન્માદનું કયાં ઓષધ ! સમિતિની આગળ પણ જેઓ મર્યાદા ન જાળવી શકે તેમની કિસ્મત થઈ જાય એ ઉઘાડું જ છે! આગળ જતાં સમાચક મહાશય લખે છે કે, દીક્ષા જેવા અત્યંત નાજુક ધાર્મિક પ્રશ્નનું કાયદાથી નિયંત્રણ કરવામાં વાસ્તવિક હેતુ સાધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શકા શક્ય નથી. તે માટે તે જ્યારે શુદ્ધિનું આદેલન જાગે અને તેમાં શ્રીમંત સરકાર જેવા પિતાની પુરતી મદદ આપે, ત્યારે જ ઈષ્ટ હેતુ સધાઈ શકે.” (ક. ૧૬ પા. ૧૦) ઉપરના શબ્દોથી એ તે સ્પષ્ટ તરી આવે છે કે દીક્ષા જેવી પવિત્ર સંસ્થામાં પણ બગાડે થયે છે અને તે, શુદ્ધિની-સુધારાની આવશ્યકતા માંગી રહી છે. સરકારે પ્રથમજ જાહેર કર્યું હતું કેજૈનો પરસ્પર આપસમાં સમજી લેતા હોય તે તે અતિ ઉત્તમ છે અને રાજ્યને વચ્ચે દખલગીરી કરવાની જરૂર ન રહે. પરંતુ આ કામ જ્યારે જૈનેથી ન બન્યું ત્યારે ગાયકવાડ સરકારે તે માટે પોતાની પ્રવૃત્તિ આદરી. ત્રણ ન્યાયાધીશે રાકી પંચ નીમ્યું, નિષ્પક્ષ રીતે ન્યાયપૂર્વક જે તેલ થતું હોય તે રીતે દીક્ષા–સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પર વિચાર કરવાનું જણાવ્યું, અને તે પછી જે પરિણામ આવે તેને અનુસારે નિયમન કરવાનું વિચાર્યું. આમ સરકારે પ્રજાહિત માટે ઓછી લાગણી નથી બતાવી. શુદ્ધિના આંદોલનને ગણગણાટ થઈ રહ્યો છે અને સાધુ-સંસ્થાના બગાડાની વાતે પબ્લીકપણે જાહેર થઈ રહી છે, એજ બતાવી આપે છે કે બગાડે એટલો બધો વધી પડે છે કે તે સુધારવાનું કામ આપણા કે સંઘના હાથે અશકયપ્રાય થઈ ગયું છે. - સાધુસંસ્થા જે પવિત્રમાં પવિત્ર, નિર્મળ અને શુદ્ધ હોય તેની આજે એવી શોચનીય સ્થિતિ પેદા થઈ છે કે તેની શુદ્ધિ કે સુધારણા કરી શકે તે ગૃહસ્થ–સંસારીઓ કરી શકે એમ મનાઈ રહ્યું છે. કેટલી દયામણું સ્થિતિ ! ત્યાં આવો બગાડ વધી પડ હોય, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ સુધારાના પ્રયત્ન સંઘની શકિતથી બહાર હોય ત્યારે ફરજીયાત રાજ્ય તેને નિયમનમાં લાવવા પડકાર કરવો પડે છે. આવે વખતે રાજ્યને આ પડકાર સમાજ, સાધુ–સંસ્થા અને ધર્મને માટે આશીર્વાદરૂપ થઈ પડે છે. આગળ જતાં સમાલોચનામાં ૧૩ મે પાને લખે છે કે, “નાશભાગ કરનાર આ જમાનામાં પગે ચાલીને નાશભાગ કરે ખરા? ” પણ “નાશભાગ” શું પગે ચાલીને નહિ થતી હોય કે ? નાઠે ” “ ભાગ્યે” એવા વ્યવહાર જ્યાં જ્યાં થતા હશે ત્યાં બધે રેલ કે મેરેજ દેડતી હશે? અને સાધુઓની નાશભાગ તે પગે ચાલીને જ થાય. પહેલાં પણ તેમાંના કોઈની નાશભાગ થતી તે પગે ચાલીને જ થતી. વિ. સં. ૧૬૩૪ને ૧૬૩૬ માં હીરવિજયસૂરિને ભાગવું પડયું હતું તે પગે ચાલીને જ. પરંતુ વર્તમાનમાં પણ કદાચિત એવે પ્રસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રાપ્ત થાય તે રખે સમાલોચક મહાશય ! તેમને ગાડી–મેટાને ઉપગ કરવાની સલાહ આપતા ! વિચાર કરજે ! નાશભાગના પ્રસંગ સાધુને આવે એ જ દિલગીરીભરી બાબત છે. તેમાં વળી વાહનના ઉપયોગની આવશ્યકતા બતાવવી પછી શું પૂછવું ! આ તે જેને આજે બચાવવા નિકળ્યા છે તેને ડુબાડવાનું થાય છે, અને પોતાનું પણ ડુબવું ભેગું. * સંયમની તાલીમ આપવામાં કઈને વાંધે ન હેય. પરંતુ એ તાલીમ આપતાં આપતાં છેક હંડપ ને કરી જવાય ! મારે મન દીક્ષા ને દીક્ષાની તાલીમ અને આદર્શ વસ્તુ છે. પરંતુ સંયમની તાલીમના પડદા પાછળ તેને “વેષ” પહેરાવી દે કે તેમ કરવાની તાકમાં ફરવું એ તો શયતાનીયત ગણાય, વેબ પહેરાવ એ કાંઈ એકડા બગડાની વાત નથી. જમ M. A ના કલાસમાં દાખલ થતાં તેની પહેલાં B. A. સુધીનું વિપુલ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ, તેમ દીક્ષા લેતાં પહેલાં ગૃહવાસમાંથી જ ત્યાગવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ને મહાવ્રત–પાલનની દિશાને યાગ્ય અભ્યાસ સધાવે જોઈએ. વિરક્તિને વૈરાગ્યમાં મસ્તી આવવી જોઇએ, વાસના ને માઠુ એછા થયા હેાવા જોઈએ, તાત્ત્વિક જ્ઞાન—દૃષ્ટિ જાગૃત થવી જોઇએ–એજ વસ્તુતઃ દીક્ષાની તાલીમ કે દીક્ષા માટેની ચેાગ્યતા છે. ત્યાગવૃત્તિના દઢ સ ંસ્કાર અને કષાયાના ઉપશમ વિના કોઇ પણ માણસ સયમ લેવાને કે વેષ ’ પહેરવાને અધિકારી ન બની શકે. સમાલાચનાકાર ( કે. ૨૫ પા. ૧૯ ) લખે છે કેઃ “ મનનું સંયમ પ્રત્યેનુ' વલણ અને તેનાથી કલ્યાણ થવાના દૃઢ વિશ્વાસ એજ સમજ દ્વીક્ષા લેવાને ઉપમાગી છૅ. ” આવે છે ? સારી છે, એટલે મો સંયમ પ્રત્યેનું વલણ કાને કહેવામાં દ્રક્ષા શું ખાળક એમ ખેલતા હાય કે તેનાથી કલ્યાણ સધાય છે, મેાક્ષ મળે છે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંયમનું વલણ સમજવું ? જે આનેજ દીક્ષા પ્રત્યેનું વલણ કહેવામાં આવતું હોય તે ગંભીર ભૂલ થાય છે. બાળકનું આ છેલવું વાચિક હોય છે, હાર્દિક નહીં. એ તે ખેલા પાક જેવું છે, પિપટની પઢાઈ છે. તેમાં આન્તરિક ભાવવૃત્તિ કે હૃદયસ્પર્શ કયાં? વાચિક વસ્તુને હાર્દિકને ઓપ આપે એ માયાજાળ છે. હાર્દિક સ્વરૂપે પલટે થતાં વખત લાગે છે. હાદિક જ્ઞાનદષ્ટિની ભાવવૃત્તિ તે સામાન્યપણે ચોગ્ય ઉમરેજ થાય. એટલે દીક્ષા જે પહાડ બાળકના શિરે મૂકો ચગ્ય ન ગણાય. હા ! “શય્યમ્ભવ ” જેવા વિશિષ્ટ કૃતધર મહાજ્ઞાની હોય તે તેઓ મનક' જેવા બાળકને દીક્ષા આપી શકે. પણ છે વિરલ કટિમાં ગણાય. સમાચનામાં (ક. ૨૫ પા. ૨૦) લખે છે કે, સાચા સન્યાસને ઈજારે ઉમરને આભારી નથી.” નહે, પણ ભાવોલ્લાસપૂર્વકના વિશિષ્ટ સામર્થ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ને તે આભારી છે ને? વિચારપૂર્વક, ઉલ્લાસપૂર્વક, ભાવપૂર્વક સામર્થ્ય પ્રગટ થવું જોઈએ એ તે ખરું ને? આવું સામર્થ્ય બાળવયમાં એકાએક ન વિકસે. વૃક્ષે મેટાં થાય છે ત્યારે જ ફળ આપે છે. બાળદશાની હાલતમાં તેમનાં માનસ પણ બાળ જ હોય છે. Psychology ના સિદ્ધાંતથી તે વધારે સમજી શકાય. આવા આળ માનસના કાચા પાયા ઉપર દીક્ષાના ગગનચુંબી મહેલ ખડા કરવા અશકય છે. દીક્ષા એ નાનીસૂની વસ્તુ નથી. કઠિનમાં કઠિન અને જિંદગીપર્યત પાલન કરવાની છે. દીક્ષા એ જિંદગીની ગંભીરમાં ગંભીર ધાર્મિક જવાબદારી છે. “વેષ” પહેરાવ એ સામાન્ય વસ્તુ સમજતા હોય તેઓ માટી ભૂલ કરે છે. હા, બુદ્ધના સિદ્ધાંતો માફક આપણામાં જે દીક્ષા મર્યાદિત રાખવામાં આવી હોત તો બાલદીક્ષા માટે કેાઈને વધે ઉઠાવવાનું રહેતું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપવાસસ ખંધી ઉલ્લેખ કરતાં સમાલેાચકજી ( ક. ૨૫. પા. ૨૦ ) લખે છે કે-“ ૯ વર્ષના ખાળક પાંચ પાંચ ઉપવાસ કરી શકે....” ઘડીભર માની લઇએ કે, હાઇ શકે. પણ લાખોમાં કે કરાડામાં તેવા ખળક કોઈ વિરલ નિકળે. તેમ લાખા કે કરોડો બાળકેમાં ચારિત્ર–ભાજન બાળક કાઇ કદાચિત વિરલ નિકળે. ઉપરના બાળક કરતાં પણ ચારિત્રભાજન ખાળકનું સ્થાન વધુ વિરલ છે એ ધ્યાનમાં લેવું ઘટે. ? તપ અભ્યાસથી થઇ શકે, પણ એકલી તપસ્યા એ કાંઇ ચારિત્રની ચાગ્યતા નથી બતાવતી. સેા સે ઉપવાસ કરી શકે છતાં ચારિત્રની ચાગ્યતામાં મીંડુ હાય જ્યારે ‘ એકાસણું ” પણ ન કરનારા માણસ ગભીર ચારિત્ર પાળી શકે છે. ચારિત્ર કે દીક્ષા માટેની ચેાગ્યતા પ્રધાનતયા કપાયાના ઉપશમમાં અને ત્યાગવૃત્તિમાં રહેલી છે. બાળકા દીક્ષા લેવા તૈયાર થાય છે તે શાથી? અમુક પ્રકારના કૌતુકથી યા કૌતુકથી ચા હસાવવા, રમાડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ કે ફોસલાવવાથી તેઓ દીક્ષા તરફ ખેંચાય છે. તેમની તે તૈયારી હાદિક જ્ઞાનદષ્ટિ કે ભાવવૃત્તિથી નથી હતી. વિરક્તિ શું હોય એની જેમને ખબર નથી એવા બાળકોને વેષ” પહેરાવી દે એ એમની “નિકિત” અવસ્થાને ગેરલાભ લીધે ગણાય. આવી રીતે તે, જે માબાપ મનાન કરતા હોય તે હજારની સંખ્યામાં બાળકેની આઘાપલટન તૈયાર થઈ શકે ! પરંતુ તે શું વાસ્તવિક દીક્ષા ગણાય ? શાસ્ત્રકારોએ તે દીવા જેવું લખ્યું છે, પરંતુ તેનું રહસ્ય સમજાતું નથી એજ દીલગીરીની વાત છે. શાસ્ત્રકારે દીક્ષાના સંબંધમાં લાયકાતનું જે ચિત્ર દેર્યું છે તેના પર ધ્યાન આપવું ઘટે. વિજુમાં હરિભદ્રાચાર્યે દીક્ષાના ઉમેદવારને માટે દીક્ષેચિત જે ગુણોનું ખાસ પ્રતિપાદન કર્યું છે તે કદાચ બધાય ગુણે ન હોય અને થોડા હોય તો પણ તે અસાધારણ કટિના હોવા જોઈએ કે જેમનાથી કલ્યાણને ઉત્કર્ષ સધાય. આ રહ્યા તે શબ્દ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ " भवन्ति तु अल्पा अपि असाधारणगुणाः વેન્ચાર્જHTI: તિ” (ધર્મબિન્દુ અ૦ ૪) આ ઉપરાંત વળી એ મહાન આચાર્ય જે મહત્વની વાત લખે છે તે આ છે – “ भवस्वरूपविज्ञानात् तद्विरागाच्च तत्त्वतः । . વનરા તનાવથી વતિ !” (ધર્મબિન્દુ અ૦ ૫) . અર્થા-સંસારસ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન હોય, તેના ઉપરથી વાસ્તવિક વૈરાગ્ય થયો હોય અને મોક્ષની સાચી આકાંક્ષા જાગી હોય ત્યારેજ ચાસ્ત્રિ–દીક્ષા પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. આમ એકંદર દીક્ષા માટે લાયકાતનું જે નિરૂપણ કર્યું છે, તે જોતાં સ્પષ્ટ સમજી શકાય છે કે અળક એ દીક્ષા માટે કેમ અધિકારી હોઈ શકે ? બાળવયજ એવી છે કે ત્યાં વયસ્વભાવસુલભ સુગ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ અને અબોધ સ્થિતિ હોય. પછી તેને દીક્ષા કેમ ઘટી શકે? શામાં જે આઠ વર્ષને ઉલ્લેખ છે તે તે કોઈ અસાધારણ સંગમાં વિરલ બાલકને માટે છે. કઈ વસ્તુ વિરલમાં વિરલ હોય તે પણ સૈકાલિક સમુચ્ચય નોંધમાં તેને સમાવેશ ' જઘન્યપદે કરવાજ જોઈએ. શાસ્ત્રની આ શેલી છે. આ સમજાય તે આઠ વર્ષના કેયડે ઉકેલતાં વાર ન લાગે. વસ્તુતઃ આ બાબતમાં આ ત્રણે કારણે સમજવા ગ્ય છે – (૧) ભગવાન નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન થવાનું ફરમાવે છે. હવે કેવલજ્ઞાન સર્વવિરતિ ચારિત્ર વગર ન થાય તે સ્પષ્ટ છે. એટલે જેમ ઓછામાં ઓછી નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન બતાવ્યું તેમ તેના સાધન તરીકે આઠ વર્ષની ઉંમરે સર્વવિરતિ ચારિત્ર બતાવ્યું. પરંતુ જેમ નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન વિરલ અને કાદાચિક છે તેમ આઠ વર્ષની ઉમરે દીક્ષા પણ વિરલ અને કદાચિન્હ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નવ વર્ષના બાળકને કેવલજ્ઞાન થવામાં વર્ષપ્રમાણ ચારિત્ર હાવું જ જોઈએ. અને એટલા માટે આઠ વર્ષની ઉમરે દીક્ષા-સવિરતિચારિત્ર લક્ષ્ય થાય. (૨) વળી કાઇ મહાત્ માળકને આઠ વર્ષે ભાવ ચારિત્ર ફરસે એ પણ એ ઉલ્લેખના વિષય છે. ( ૩ ) વિશિષ્ટઅધિકારસ પન્ન મહાપુરૂષોને તેવા ( તેટલી ઉમરે દીક્ષા આપવાના ) અધિકાર હેાવાનું તે નિવેદન છે. માટે મનક સુનિ કે વા વિગેરેનાં ઉદાહરણાના આશ્રય લેવા ચૈાગ્ય ન હેાઈ શકે. અને બાળદીક્ષા કેટલી અસ્વાભાવિક છે એ આપણે ભૂતકાળનાં ઉદાહરણાથી જોઇ શકીએ છીએ. એક કાડાકોડી સાગરોપમના ચાથા આરામાં કે જે વખતે તીર્થંકર ભગવાન વિચરતા હતા, કેવલજ્ઞાન થતુ હતુ, કેવલીઓને જમાના હતા તેવા સુદી કાળમાં પણ અતિમુક્તક' જેવા કાક સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બાલદીક્ષાનું ઉદાહરણ શેણું જડતું નથી. આ આપણને બાલદીક્ષાની અસ્વાભાવિકતાને ખ્યાલ નથી કરાવતું ? આગળ જતાં લખે છે-“આર્યરક્ષિત અગીઆર વર્ષના હતા.” (ક. ૨૮. પા. ૨૪.) કેવું આશ્ચર્ય ! માણસ જ્યારે અમુક પ્રકારના જોશમાં આવે છે ત્યારે તેને સત્યાસત્ય કે શાસ્ત્રવિધાનનું પણ ભાન રહેતું નથી. કયા શાસ્ત્રથી તે અગીઆર વર્ષને ઉલ્લેખ રજુ કરે છે? “વુંલ્લુ' પ્રયેળ સાધવા સારસ્વત બન્યું, તેમ કઈ રાત્રિએ “આર્ય રક્ષિત”નો અગીઆર વર્ષને પાઠ તે નથી વિ. સં. ૧૨લ્પ માં બનેલી “વરસાર્ધરાતવા ની “વૃત્તિ માં શ્રી સુમતિગણિએ જણાવ્યું __“ अत्र च आर्यरक्षिताचार्याणां द्वाविंशति २२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૭ aff ગૃહથ–પર્યાય, ત્વરિત ક વષન વ્રતपर्यायः, त्रयोदशवर्षाणि योगप्राधान्यं, पंचसप्तति ७५ वर्षाणि, माससप्तकं, दिनसप्तकं च मर्वायुःप्रमाणम् ॥" (પ્રસ્તુત ગ્રંથની તાડપત્રની પ્રતિ જેસલમિરના. ભંડારમાં છે, અને તેની કોપી વડોદરાના જ્ઞાનમંદિરમાં છે. ) અહિં વર્ષોની ગણના આંકડાથી નહીં પણ અક્ષરોથી બતાવી છે. આવા દીવા જેવા પ્રાચીન અને શિષ્ટ પ્રમાણ ઉપર પણ ઢાંકપીછેડે કરવાનું ઇસ્સાહસ કરવામાં આવે છે ! ઘણું જ શરમની વાત છે! પ્રાચીન અને શિષ્ટ પ્રમાણે મૂકીને વજુદ વગરની વાતને વળગવું તેમાં સાફ મતિદૌર્બલ્ય અને દુરભિનિવેશ ખુલ્લાં થાય છે. ઉપરના પાઠથી સ્પષ્ટ થાય છે કે–દીક્ષા લેતી વખતે તેમની બાવીસ વર્ષની ઉમર હતી. અને બાવીસ વર્ષે દીક્ષા આપવા છતાં તે દીક્ષા છાને અપાયલી હાઈ શિષ્યચેરી ગણાઈ. જેને કાવયન્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ માં જિનદાસગણિ મહત્તરે ‘ Hા પત્રમા મેનિન્જે રિયા ' કહીને વખાડી છે. દીક્ષાના ઉમેદવારની અયેાગ્યતા બતાવનારા અઢાર દાષામાં છેલ્લા સૈનિòડિયા' ના દોષ છે. તે ખાખત સિદ્ધસેનસૂરિજી ‘ પ્રવચનસારોદ્વાર 'ની વૃત્તિમાં લખે છે કે re .. तथा शैक्षस्य - दीक्षितुमिष्टस्य निस्फेटिका - अपहरणं शैक्षनिस्फेटिका, तद्योगात् यो मातापित्रादिभिः अमुत्कलितो अपहृत्य दीक्षितुमिष्यते सोऽपि न दीक्षोचितः, मातापित्रादीनां कर्मबन्धसंभवात्, अदत्तादानाવિદ્દોષપ્રસંશાન । ' ( વા. ૨૨} X. HT. ) અર્થાત્—માતાપિતાક્રિએ જેને અનુમતિ આપી નથી એવાને દીક્ષા આપવામાં આવે તે તે ઉચિત નથી. કારણ કે તેથી માતાપિતાદિને ક્રમબંધન થાય છે અને દીક્ષા આપનાર સાધુને અદત્તાદાનાદિના દાષ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અને સ્થલભદ્રની દીક્ષામાં સમાલાચક મહાશયને શિષ્યચારી જેવું શું લાગે છે ? તેઓ તે જ્યારથી વેશ્યાગૃહે વસતા હતા ત્યારથીજ સ્વત ંત્રપણે કુટુ અથી છૂટાંજ રહ્યા છે. તેમની સ્વતંત્રતામાં ખાધ નાખવાનુ કાઇએ પસંદ કર્યું નથી. જ્યાં સમ્મતિમાં વિરાધ હોય અને વિરૂદ્ધ પરિસ્થિતિમાં દીક્ષા અપાતી હોય તેાજ શિષ્યનિસ્ફટિકા ગણાય. અસમ્મત દ્વીક્ષામાં અસમ્મતના અર્થ સમ્મતિવિરૂદ્ધ અથવા વિરૂદ્ધ પરિસ્થિતિ એમ કરવા યુક્ત છે. એવી દીક્ષાના નિષેધ થાય છે. સાક્ષાત્ સમ્મતિ. કદાચ લભ્ય ન હોય પણ સમ્મતિવિરૂદ્ધ વાતાવરણ ન હાય તા તેવી દીક્ષા અસમ્મત દીક્ષામાંથી ખાતલ થાય . છે. કેમકે અસમ્મત ' શબ્દમાં અ (નવૂ ) નો . અ કુત્સિત પણ થાય છે. ‘ અનાચાર ’વિગેરે. શબ્દોની જેમ. વ્હાલિકે’ તેના પરિવારની સમ્મતિ નથી લીધી એ શાથી જાણ્યુ ? · ત્રિ. પુ. ચરિત્ર 'ના દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્વને નવમા સર્ગમાં દષ્ટિપાત કરી વિચારવું ઘટે. વળી અવાક્તર કમબદ્ધ બધી ક્રિયાઓ કંઈ બધે વર્ણવાતી નથી. આગળ જતાં લખે છે કે-“સમ્મતિ લેવાને કેઈને ઇન્કારજ નથી” (ક. ૨૮. પા. ૨૪) આ શબ્દોથી સમાચક મહાશય ભ્રમમાં નાખવાની જાળ બીછાવવા માગે છે. સમ્મતિ લેવાનો અર્થ સમતિ મેળવવી એ કરતા હોય તે તે વાધે રહેતેજ નથી. અને બધો કલહ અહીં ખતમ થાય છે. પરંતુ જે તેને અર્થ સમ્મતિ માગવી ખરી, પણ તે મળે કે ન મળે છતાં પોતાનું ધાર્યું કરવું એ કરવામાં આવતે હેાય તે અહીં જ વાંધો ઉપસ્થિત થાય છે. કારણ કે સમ્મતિપૂર્વક યા સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણ વગરની દીક્ષા ઈષ્ટ છે. પણ સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણની, કલહ અને સંતાપવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દીક્ષા ઈષ્ટ નથી. સમ્મતિ માગવા માત્રથી કાની સિદ્ધિ થતી નથી. પણ સમ્મતિ ગ્રહણ કરીને અથવા વાતાવરણ અશાન્ત ન અને તેમ શિષ્ટતાથી દીક્ષા લેવી ઇષ્ટ છે. પણુ માત્ર ચાલબાજીથી દીક્ષાનું શાસ્ત્ર ઉપજાવી કાઢવું તે દીક્ષાના સત્ય, સુંદર અને પ્રકાશવંતા સ્વરૂપને બગાડવા જેવુ છે. દીક્ષાપદ્ધતિનું પ્રતિપાદન નિષ્કપટ ભાવે અને તેના આદર્શોની રૂએ થવું ઘટે. ચાલાકી રમવામાં શું ફાયદા ! આગળ જતાં લખે છે કે “ પ્રભુને માતાપિતાદિ પ્રત્યે પ્રથમથી જ ગાઢ પ્રેમ હતા. ” ( ક. ૩૦ પા. ૨૬) કેટલુ હાસ્યાસ્પદ વચન ! કલ્પસૂત્ર જેવા શાસ્ત્રને પણ સ્વાર્થને ખાતર ઉથલાવી નાંખવાની દુશ્ચેષ્ટા ! સમાલાચક મહાશયના અજ્ઞાનવલાસ પણ હાય. ખેર, કલ્પસૂત્ર કહે છે તે આ રહ્યુંઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ “ णो खलु मे कप्पइ अम्मापिऊहिं जीवंतेहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए"। અર્થા—(મહાવીર ભગવાન અભિગ્રહ કરે છે. કે, જ્યાં સુધી મારા માતા-પિતા જીવે છે ત્યાં સુધી ગૃહવાસ તજી દીક્ષા ગ્રહણ કરવી મને ન કલ્પ. આવશ્યકચૂર્ણિમાં પણ (૨૪૨ મે પાને) આને જ મળતે નીચે પ્રમાણે ઉલ્લેખ છે કે , तए णं भगवं मातुपितुअणुकंपणहाए गन्भत्थो चेव अभिग्गहे गेण्हति-“णाहं समणे होक्खामि नाव एताणि एत्थ जीवंतित्ति " ઉપર જે કલ્પસૂત્રને પાઠ આપે છે તેની ટકામાં વિનયવિજયજી ઉપાધ્યાય જે ફેટ કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તેઓ લખે છે કે – ___ “इदं अभिग्रहग्रहणं च उदरस्थेऽपि मयि मातुरीदृशः स्नेहो वर्तते, तर्हि जाते तु मयि कीदृशो भविष्यति इति धिया, अन्येषां मातरि बहुमानमदर्शनार्य।" ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ यदुक्तम्-“ आस्तन्यपानाजननी पशूना मादारलाभाच्च नराधमानाम् । आगेहकृत्याच विमध्यमानां आर्जीवितात्तीर्थमिवोत्तमानाम् ॥" અર્થાત્ –હજી તે હું માતાના ગર્ભમાં છું ત્યાં મારા ઉપર માતાને આટલે નેહ છે તે મારા જન્મ થયા પછી તે ન જાણે કઈ સ્થિતિએ પહોંચશે આવા વિચારથી ભગવાને અભિગ્રહ ધારણ કર્યો, અને બીજા લેકેને માતા પ્રત્યે બહુમાન પ્રદર્શિત કરવા માટે, બીજાઓને માતાપિતા તરફ ભક્તિને પાઠ શિખવવા માટે અભિગ્રહ ધારણ કર્યો. કહ્યું છે છે કે – પશુઓને માટે માતા, સ્તનપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષને ઘરમાં બેરી આવે ત્યાં સુધી, મધ્યમ દરજજાના માણસને ઘરમાં કામકાજ કરે ત્યાં સુધી, પણ ઉત્તમ પુરૂષને તો માતા જીવનપર્યત તીર્થરૂપ પક્ય હોય છે.. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આ પાઠથી સ્પષ્ટ સમજાય છે કે–પ્રભુને માતાપિતા ઉપર નહીં, પણ માતાપિતાનો પ્રભુ પર ગાઢ મોહ હતો. તેથી માતાપિતાના મનના સમાધાનને ખાતર અને દુનિયાને દષ્ટાંત બનવા ખાતર તેમના જીવતાં ભગવાને દીલ ન લીધી. ભગવાનનું શાસ આમ કહે છે, જ્યારે સમાચક મહાશય ઉલટું બતાવી લોકોને ભરમાવે છે. દુરાગ્રહ પાછળ માણસ કેટલે સુધી અનર્થ કરવા તૈયાર થાય છે ! પક્ષ–મેહમાં પડતાં માણસ કેટલે નીચે ઉતરી જાય છે! સમાજને ઠગવા ખાતર પ્રભુને પણ પ્રેમના બન્ધનમાં સપડાયલા બતાવવા એ કેટલી મેહદશા! બીજે સ્થળે તે જ કલમમાં લખે છે કે “ભગવાને મેહનીય કર્મનું આવરણ હોવાથી દીક્ષા ન લીધી.” :: આ હેતુ પણ વજુદ વિનાને છે. મહાવરનું કથન તેમના અભિગ્રહની મહત્તાને જરા પણ ગૌણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ બનાવી શકતું નથી. આ બાબતમાં અહીં વિશેષ શહાપોહ કર અસ્થાને નહીં જ ગણાય. તીર્થકર ભગવાનના જીવનની ગર્ભથી લઈને દરેક પ્રવૃત્તિ ઉચિત અને ન્યાઓ હોય છે. હરિભદ્રાચાર્ય પચ્ચીશમા અષ્ટકમાં લખે છે કે તર્થવે ત્ય-પ્રવૃસ્યા માધવમ્ ! ” “ मदौचित्यप्रवृत्तिश्च गर्भादारभ्य तस्य यत् । તત્રામાં ચાર પ્રયતે દિ નાગુ . ” અર્થાત-તીર્થકરપણું હમેશાં સદુચિત પ્રવૃત્તિના માગે માણસાધક હોય છે. તીર્થકરની સદુચિત પ્રવૃત્તિ ગર્ભથી માંડી હમેશાં હોય છે. ભગવાન મહાવીરને દીક્ષા બાબત ગર્ભાવસ્થામાં જે અભિગ્રહ શકે છે તે ન્યાયસર છે. કેવી રીતે ન્યાયયુકત છે તેને સફાટ કરતાં આચાર્ય મહારાજ આગળ જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ । पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये इष्टकार्यं समृद्धयर्थमेवंभूतो जिनागमे ॥ અર્થાત–ભગવાનનો એ અભિગ્રહ તેમના માતા-પિતાના ઉદ્વેગને દૂર કરવા માટે છે, મોટા પુરૂષોના માર્ગની વ્યવસ્થા માટે છે, અર્થાત્ ખીજાએ પણ માતા-પિતા આદિને ઉદ્દેશ્ પહેાંચાડયા વગર પ્રવૃત્તિ કરે એ હેતુથી, અને ઇષ્ટ કાય જે પ્રત્રજ્યા તેની સિદ્ધિ માટે છે. :' ' "9 આમ આ શ્લોકમાં ભગવાનના અભિગ્રહમાં ત્રણ કારા બતાવ્યાં: ( ૧ ) માતાપિતાદિના ઉદ્વેગના નિરાસ, ( ૨ ) મહાપુરૂષોના માની વ્યવસ્થા અને ( ૩ ) ઇષ્ટ કાર્યની સિદ્ધિ. આ હકીકત ઉપાધ્યાય યાવિજયજી પણ પેાતાની ચાથી “ જિનમહત્ત્વ ની દ્વાત્રિંશિકામાં લખે છે કે— tr ननु भगवतो नियतकालीनचारित्रमोहनीय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ३७ कर्मविपाकोदयेनैव गृहावस्थानमिति नाभिग्रहन्याय्यता, इति चेन्न; सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासायवलम्बनकाभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात् । तथापि प्रव्रज्याविरोधिगृहावस्थानकारिणोऽस्य कथं न्याय्यत्वमिति चेत् , न, आनुपूर्येण न्याय्यप्रव्रज्यासम्पादक त्वेनैव तस्य न्याय्यत्वात् । कालान्तरे बहुफलस्य कार्यस्य क्वचित् काले निषेधेऽपि न्याय्यत्वव्यवहारस्य सार्वजनीनत्वात् ॥" ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનું ભગવાનના અભિગ્રહ બાબત આ લખાણું ખાસ ધ્યાન પર લેવાનું છે. તેમના લખાણને પ્રશ્નોત્તરરૂપે અનુવાદ આ प्रभारी छ:પ્ર. ભગવાન મહાવીરને ઘરમાં રહેવું એ તેમના નિયતકાલિક ચારિત્રમેહનીયકર્મના ઉદયને જ આભારી છે. પછી અભિગ્રહની ન્યાય્યતા ज्यां रही? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉ. ભગવાનનું ચારિત્રમેહનીયકર્મ સેપકમ છે. એટલે તે, માતાપિતાના ઉદ્વેગને નિરાસ કરવા સંબંધી દીક્ષા –અભિગ્રહ વગર વિરતિ પરિણામના મેગે વિનષ્ટ થઈ જાય, એટલા " માટે અભિગ્રહ ન્યાઓ છે. પ્ર. તે પણ પ્રત્રજ્યાવિધી એવા ગૃહવાસને મદદ કરનાર એવે એ અભિગ્રહ કેમ ન્યાપ્ય ગણાય ? ઉ. કમશઃ ન્યાયયુક્ત દીક્ષાને સાધક હોવાથી જ તે (અભિગ્રહ) ન્યાયપુરસ્સર છે. કાલાન્તરે બહુ ફળવાળું કાર્ય થતું હોય તે તેને વચમાં સ્થગિત રાખવું એ લેકદષ્ટિમાં પણ પ્રશસ્ત મનાય છે. - આ ઉપરથી ભગવાન મહાવીર દેવને દીક્ષાવિષય અભિગ્રહ શાસ્ત્રકારેની દષ્ટિમાં કેટલો ઉંચ, પ્રશસ્ત અને ન્યા છે તે સ્પષ્ટ થાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ અભિગ્રહ એક આદર્શ છે. શાસ્ત્રકારે તેના સમર્થનમાં જે યુકિતપ્રવાહ રેડે છે તે પરથી એ ખુલ્લું ફલિત થાય છે કે મહાવીર દેવ પિતાના માતા-પિતાની ચિત્ત-સમાધિનું પુણ્ય કાર્ય બજાવવા ખાતર અભિગ્રહ ધારણ કરે છે. અને એમ કરીને તેઓ દીક્ષાને થોડો વખત સ્થગિત રાખવા વિરતિપરિણામથી નષ્ટ થતા ચારિત્રમોહનીય કર્મને અટકાવે છે. કેમકે જે અભિગ્રહ ગ્રહણ ન કરે તો વિરતિપરિણામના યોગે ચારિત્રમેહનીય કર્મ વિલય પામે, અને દીક્ષાના પંથે સત્વર આહણ થાય. પરન્તુ જે એમ થાય તે. માતા-પિતાની ચિત્ત-સમાધિનું પુણ્ય કાર્ય રહી જાય. પણ મહાવીરને એ કાર્ય પડતું મૂકવું ઈષ્ટ નથી. તેઓ સમજે છે કે આ કામ જે નહીં બજાવાય તે તેમનાં હદય કકળી ઉઠશે, અને તેમના જીવનની દુર્દશા થશે. માટે માતાપિતાની ચિત્ત-સમાધિનું કામ તેઓએ બહુ અગત્યનું ગયું. તેનીજ ખાતર તેઓ તેમના (માતાપિતાનાં) જીવતાં સુધી દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Ye ગ્રહણ ન કરવાના અભિગ્રહ ધારણ કરે છે. અને તે અભિગ્રહ ( સંકલ્પ ) ને પરિણામે વિરતિપરિણામથી નષ્ટ થતું ચારિત્રમાહનીયકમ અટકે છે. અભિગ્રહના જ એ મહિમા છે કે–મહાવીરના મનામંદિરમાં વિરતિપરિણામની ધારા વહેવા છતાં ચારિત્રમેાહનીયકમ તેમની દીક્ષાના કા ને તેટલા વખત માટે સ્થગિત રાખી શકે છે જે ખુદ મહાવીર ભગવાને ઇષ્ટ છે. અને જેને તેઓ કત્ત વ્યભૂત, ધમ્ય અને આવશ્યક : સમજે છે. આજ ખાખતમાં માતાપિતાના ગૌરવ પર પ્રકાશ છાંટતા હરિભદ્રસૂરિ પોતાના પ્રસ્તુત અષ્ટકમાં લખે છે કે— इमौ (ર शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रत्रन्याऽप्याऽऽनुपूर्व्येण न्याय्यान्ते मे भविष्यति ॥५ " सर्वपापनिवृत्तिर्यत् सर्वथैषा सतां मता । गुरुकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते ॥ " (६) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ॐ प्रारम्भमंगलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ॥ ;" (૭) - 46 स कृतज्ञः पुमान् लोके स धर्मगुरुपूजकः । તે શુદ્ધધર્મમાત્ર ચૈવ ય તૌ પ્રતિષયતે || '' (૮) અર્થાત્—આ પ્રત્યક્ષ એવા ગુરૂ-માતાપિતાની ઘરમાં રહીને સેવા–શુશ્રુષા કરતાં અંતે પ્રત્રજ્યા—દીક્ષા પણ મને અનુક્રમે ન્યાયપુરઃસર સાંપડશે. (પ) દીક્ષા સર્વ પાપાની નિવૃત્તિરૂપ છે, એવા સંત પુરૂષોના મત છે. માટે વડીલેાને અત્યંત ઉદ્વેગમાં નાખી દીક્ષા ગ્રહણ કરવી ન્યાયયુક્ત નથી. (૬) દીક્ષાની સાધનાનું પહેલું મંગળ, મંગળજ નહી પણ મહામ`ગળ માતાપિતાની સેવા છે. જે ધર્માંથી છે, ધાર્મિક છે તેને તો માતાપિતા મહાન્ પૂજનીય છે. (૭) જગમાં તે કૃતજ્ઞ છે, તે ધમગુરૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પૂજક છે અને તે શુદ્ધ ધર્મને આરાધક છે જે માતાપિતાની સેવા કરે છે. (૮) વળી આદીશ્વર ભગવાનનું દૃષ્ટાન્ત પણ ઉલટી રીતે સમજાવવાનો પ્રયત્ન કરતાં સમાલોચક કહે છે કે * આદિનાથનાં માતા મરૂદેવી પ્રભુ પર અત્યન્ત પ્રેમ ધરાવતા હતા છતાં આદિનાથ ત્યાગ કર્યો, ને મરૂદેવી માતાએ ખૂબ ખૂબ રૂદન કર્યા.”(ક.૩૦પા. ૨૬) પણ એથી આદિનાથની દીક્ષા અસમ્મત દીક્ષા સિદ્ધ થતી નથી. પાછળથી સ્નેહીઓને વિરહજનિત સન્તાપ થાય એ બનવા જોગ છે. સ્વેચ્છાએ પિતાના પુત્રને પરદેશ મેકલતાં–રવાના કરતી વખત પણ માતાપિતાને દુઃખ થાય છે. પણ એથી પુત્રને પ્રવાસ માતાપિતાની સમ્મતિ વગરને કે તેમની આજ્ઞાવિરૂદ્ધ કરતું નથી. નન્દીવર્ધને” આંસુ પાડયાં, પણ એથી મહાવિરની દીક્ષા નન્દીવર્ધનની અનુમતિ વગરની છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ એમ કોઈ ન બચ્ચે કહી શકશે નહિ. “ નહાપુરું મટ્ટારમા ! ” એમ કહી નન્દીવર્ધન અને તમામ સ્વજનવ મહાવીરને દીક્ષા માટે અનુમતિ આપે છે એ ઉઘાડી વાત છે. અનુમતિ આપતાં, વિખૂટા પડતી વખત અને પડયા પછી વિરહને અંગે દુઃખ સન્તાપ થાય તે બનવા જોગ છે. પણ ચુદ્દાની વાત, સમ્મતિયુક્ત કામ થયું છે કે કેમ તેજ વિચારવાની છે. સમાચક મહાશય લખે છે કે– તે વખતે માતાપિતા જીવતાં પણ દીક્ષા લેવાતી હતી.” (ક. ૩૦–પા. ૨૬) પણ આ સામે કોને વાંધો છે? કેણ કહે છે કે માતાપિતા હયાત હોય તે દીક્ષા ન લેવાય? મુદ્દો તે માતાપિતાની અનુમતિ લીધા વિના અથવા તેમને પરિતાપમાં પટકીને દીક્ષા લેવાતી હતી કે કેમ એ છે અને એવી દીક્ષા કેઈ પણ તીર્થકરની કે બીજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ થઈ નથી. નેમિનાથે પણ પિતાના સ્વજનને સમજાવી, બધાનાં મન સાવન કરીને સમારેહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી છે. શાસ્ત્રગત કથાઓમાં અસમ્મત દીક્ષાની ઘટના જ મળતી નથી. સૂત્ર-સિદ્ધાન્ત-વર્ણિત કથાઓમાં તમામ સ્થળે “અમાપિયર પુછામિ ” ના જ ઉલ્લેખ મળે છે.નિસર્દેહ વડીલેની પરવાનગી મેળવીને જ દીક્ષા ગ્રહણ કરવાનું ન બંધારણ છે એ કેઇ ન ભૂલે. સમિતિએ નિવેદનમાં ટાંકેલા ગાંધીજીના શબ્દોને સમાલોચક મહાશય અવળે અને અણઘટતે અર્થ કરી પ્રપંચ પાથરે છે અને તે શબ્દને એ નિષ્કર્ષ કાઢે છે કે “આમાં (ગાંધીજીના શબ્દોમાં) તે ઘેર રહીને દીક્ષિત જેવું જીવન ગાળવામાં રહેલા પરાક્રમને જે પરિચય આપવામાં આવ્યું છે. એના પરથી એવું નિષ્પન્ન નથી થતું કે-દીક્ષા લેનાર માણસે ગૃહસ્થા– અમીજ રહેવું.” . (ક. ૩૦ ચા. ૨૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ અહીંઆ સમિતિના અને ગાંધીજીના શબ્દોને. અક્ષરશઃ ઉતારે કરું છું, જેથી સમજાશે કે સમિતિ શું કહેવા માગે છે અને ગાંધીજી પણ શું કહે છે. દીક્ષા આપી દેવાની ઉતાવળ કરવાને બદલે મહાત્મા ગાંધીજીના નીચેના ઉતારામાં જણાવેલ બેધ ધ્યાનમાં રાખવામાં આવે તે સાધુ–સંસ્થાની કેટલી બધી ઉન્નતિ થાય તેનો ખ્યાલ કરવા ઘટે છે. (દીક્ષા–સમિતિનું નિવેદન પા. ૨૮) * “મારી ઉમેદ છે કે આ નવયુવકને કઈ દીક્ષા ન આપે. એટલું જ નહીં પણ તે પોતે જ પોતાને ધર્મ સમજશે. નાની વયે બુદ્ધ કે શંકરાચાર્ય જેવા જ્ઞાની દીક્ષા લે એ શેની શકે છે, પણ હરેક જુવાનીયા એવા મહાન પુરૂષેનું અનુકરણ કરવા બેસે તો એ ધર્મને અને પોતાને શોભાવવાને બદલે લજવે. આજ કાલ લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કાંઈ જોવામાં આવતું નથી, અને એથી જ સાધુઓ પણ તેજસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ હેવાને બદલે ઘણા ખરા આપણા જેવા દિન અને જ્ઞાનહીન હોય છે. દીક્ષા લેવી એ પરાકમનું કામ છે, અને તેની પાછળ પૂર્વજન્મના મહાસંસ્કાર અથવા તે આ જન્મમાં મેળવેલું અનુભવ-જ્ઞાન હોવું જોઈએ. વૃદ્ધ માતા અને તરૂણ સ્ત્રીને કોઈ પણ વિચાર કર્યા વિના દીક્ષા લેનારને એટલે બધે વૈરાગ્ય હિવે જોઈએ કે આસપાસને સમાજ તે સમજ્યા વગર રહે નહીં. આ દીક્ષા લેનાર જુવાનને તે હોય એમ જોવામાં નથી આવતું. (તે વખતે એક દીક્ષાના ઉમેદવારના સંબંધમાં (૨૮-૮-ર૭ ના નવજીવનમાં પાનું ૨૧). મહાત્મા ગાંધીજીએ પોતાને અભિપ્રાય જાહેર કર્યો હતે.) ઉપરના બને ફકરા વાંચ્યા પછી સમાલોચક મહાશયને ઈરાદો વાંચનાર વિચારકને સ્પષ્ટ તરી આવશે. આગળ જતાં સમાલોચક મહાશય જણાવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ કે–“ લગ્ન કરાર એક સામાજિક કરાર છે .” (ક, ૩૧ પા. ૨૮) વાસ્તવમાં લગ્નસંસ્થા એક એવી પ્રતિજ્ઞાબદ્ધ સંસ્થા છે કે–જેમાં બન્નેએ પરસ્પરના હિતસાધનામાં વિશુદ્ધ પ્રેમથી અને નિર્મળ અંત:કરણથી એકીભાવે વર્તવાનું છે. એટલે આ ઉપરથી ખુલ્લું જણાઈ આવે છે અને સામાન્ય બુદ્ધિને માણસ પણ સુગમતાથી સમજી શકે છે કે–અને પૈકી કઈ પણ અધ્યાત્મને ઉચ્ચ માર્ગ લેવાને તૈયાર હોય તેણે પરસ્પર પૂછીને સલાહપૂર્વક કામ કરવું જોઈએ. પિતાની ત્યાગવૃત્તિની સુન્દર અસર ઉપજાવી સુલેહપૂર્વક દીક્ષા ગ્રહણ કરાય તો કેઈને કશું કહેવાનું રહેતું જ નથી. એજ નૈતિક અને ધાર્મિક બધારણ છે. આગળ જતાં સમાચનામાં જણાવે છે કે “૧૬ -વર્ષની ઉમરને સબ્સ માતાપિતા, પત્ની કે વડીલની સમ્મતિ મેળવવા સઘળા પ્રયાસ કરે..........”(ક. ૩૧ પા. ૨૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આ સંબંધમાં–શુકનનાનુજ્ઞા એ ધબિનાના સૂત્ર તરફ ધ્યાન આપવું જોઈએ. ઉત્સર્ગરૂપે આ સૂત્ર: ધેરી માર્ગ છે, અને સમાચક મહાશયે પણ તેને ધોરી માર્ગ તરીકે સ્વીકાર કર્યો છે. આ સૂત્રમાં નાના કે મેટાને ભેદ પાડો નથી, પણ દીક્ષાના દરેક ઉમેદવારને માટે સમ્મતિ મેળવવાનું ફરમાવે છે. તેની ટીકામાં તે ગુરુન–માતાપિત્રાન્ઝિક્ષ:, આહિરાદાન મીનીમર્યાદિપસંવંત્રિો , તસ્ય મનુ ” આમ ખુલ્લું લખ્યું છે. અર્થાત્ માતા-પિતા અને આદિશબ્દથી બહેન, પત્ની વગેરે પરીવાર, આ બધાની આજ્ઞા મેળવવી. નિસન્દહ, દીક્ષા જેવું બહાનું કાર્ય સ્વીકારતાં શાસ્ત્રવિહિત નૈતિક ધોરણ ભૂલવું કે અવગણવું એ નિતાન્ત અનુચિત છે. વધારામાં તેઓ પાછળ (ક. ૨૭, પા. ૨૪ માં ) કહી ગયા છે કે –“અપવાદ સૂત્રને કેમ ધ્યાનમાં લેતા નથી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પરંતુ અહીં સમજવું ઘટે કે અપવાદે દરેક નિયમે ને ઉત્સર્ગો પાછળ હોય છે. પણ તેને ઉત્સર્ગની માફક ઉપયોગ કરી શકાય નહીં. અપવાદનું સ્થાન કવચિત્ અસાધારણ સંગમાં હોય છે. . વળી અપવાદ સૂત્રથી પણ એ તે સિદ્ધ નથી થતું કે–પિતાના માતાપિતાદિ વડીલોને પરિતાપમાં રતાં-કકળતાં મૂકી દીક્ષા લેવી. પણ માતાપિતાનું હિત જાળવીને જ કામ કરવાનું છે. માતા-પિતા અનુમતિ નજ આપતા હોય તે વિરા ‘ઉમેદવાર તેમને પ્રતિબંધવા પ્રયાસ કરે, એગ્ય ઉપાયો ગ્રહણ કરે અને તેમના મન ઉપર અસર કરવા ત્યાગવિધિને વધુ પિષે તે અનુમતિ જરૂર મળે. આમ છતાં કથિતુ ન મળે તે “કુમપુત્ર” અને “શિવકુમારની માફક ઘરમાં રહી ચારિત્ર પાળે. પણ માતાપિતાને પરિતાપમાં ન મૂકે. કા પંચસૂત્રને પણ આ સંબંધે સ્પષ્ટ ખુલાસે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ "अपरोवतावं, परोवतावो हि तप्पडिवत्तिविग्धं, अणुपाओ खु एसो, न खलु अकुसलारंभो हिअं॥" ' અર્થાતુ–પરેપતાપ ન થાય તેમ પ્રત્રા અંગીકાર કરવી. કેમકે પરિતાપ તે ધર્મપ્રાપ્તિદીક્ષાગ્રહણ કરવામાં વિઘભૂત છે. પપતાપ પહોંચાડીને દીક્ષા ગ્રહણ કરવી એ રીત નથી. ધર્મ—દીક્ષા પ્રાપ્તિને એ ઉપાય નથી. જે તે અકુશલ આરંભ છે. અકુશલ આરંભ હિતકર નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દીક્ષા જેવું મહાન કાચ પપતાપપૂર્વક થવું ન ઘટે. આ સૂત્ર પછી આગળ “શ્વ મહિન્નમાળે રજ્ઞા માનસિથવાના ” એ સૂત્ર આવે છે. આ સૂત્ર ઉપરથી એમ સમજાય છે કે માતાપિતા કઈ રીતે ન સમજે અને અનુમતિ ન આપે તે નવવત્ ત્યાગઃ ના ન્યાયે અર્થાત ઔષધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉપચાર માટે ગ્લાનને બ્રેડીને જવુ પડે તેમ દીક્ષા ખાતર તેમને તજે. પણ આ સૂત્ર પર વિવેકદૃષ્ટિથી વિચાર કરવાની આવશ્યક્તા છે કે—પરાપતાપપૂર્વક, માતાપિતાને પરિતાપના કુંડમાં પટકીને દીક્ષા લેવાનુ` ઘટી શકતુ નથી. કેમકે પંચસૂત્રકાર પરાપતાપને ધર્મ-દીક્ષાપ્રાપ્તિના મૂળમાંજ : અકુશળ, અમગળ, વિઘ્નપાત બતાવે છે. અને એ બાબત પર ખૂબ ભાર મૂકી ભલામણ કરે છે. તેઓ લખે છે કે - (ર “ भगवं इत्थं नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगंति । एवं अपरोवतावं सव्वहा सुगुरुसमीवें પુત્તા ! 99 અર્થાત્ આ ખામતમાં અકુશળ એવા માતૃપિત શાકને દૂર કરતા એવા ભગવાન્ દૃષ્ટાંતરૂપ છે. આમ કોઇ રીતે પરીપતાપ ન થાય તેમ સુગુરૂની સમીપમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પર 3 . ઉપર પ્રમાણે સૂત્રકાર ભગવાન મહાવીરનું દૃષ્ટાંત આપીને પરતાપ ન થાય તેમ ધર્મસાધન, દીક્ષા ગ્રહણ કરવાની ભલામણ કરે છે. આ ઉપરથી ફલિતાર્થ એ નિકળે છે કે અનુમતિ વગર દીક્ષા ચાંજ લઈ શકાય કે જ્યાં પરિતાપની સંભાવના ન હેય. પણ જે અનુમતિ વિના દીક્ષા લેવામાં આપ્તજન-માતાપિતાદિને પરિતાપ થતો હેય તે તેવું દીક્ષા ગ્રહણ ન કરવું. અને એજ કારણ છે કે-“કુર્માપુત્ર” કેવલી થયા પછી પણ પિતાના માતાપિતાની ચિત્ત-સમાધિને ખાતર દીક્ષાગ્રહણ ન કરતાં અમુક સમય સુધી ઘરમાં રહે છે. જુઓ, આ બ્લક – ." जइताव चरित्तमहं गहेमि ता मन्झ मायतायाणम् । 5 मरणं हविज नूणं सुअसोगविओगदुहिआणं ॥१२५॥ " तम्हा केवलकमलाकलिओ निअमायतायउवरोहा । ___ चिट्ठइ चिरं घरच्चिअ म कुमारो भावचारिती"||१:२६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પુત્તોિ જો પુત્તો માયતાથપથપત્તા છે કે નો વેવ સરે ડિગો વિર તયપુHI"i૨ણા. " कुम्मापुत्ता अन्नो को धन्नो जो समायतायाणं । बोहत्थं नाणी वि हु घरे ठिओऽनायवित्तीए ?"॥१२ ( અર્થા–“જે હું હમણું ચારિત્ર (સંન્યાસ) લઉં તે મારા માતાપિતા મારા વિયોગે શેક અને ખથી પીડાઈને મરી જશે.”(૧૫) એટલા માટે કુર્માપુત્ર કેવલજ્ઞાની થવા છતાં પણ પોતાના માતાપિતાને ખાતર ભાવચારિત્રીરૂપે આયક વખત સુધી ઘરમાં રહે છે. (૧૬) કુમપુત્ર ને માતૃપિતૃચરણભક્ત બીજે કેવું પુત્ર હેય જે કેવલી થવા છતાં પણ તેમની (માતા પિતાની) અનુકંપા ખાતર ઘરમાં રહે. (૧૨૭) * * કુમપુત્રથી બીજે કેણુ વધારે ધન્યવાદને પાત્ર હોય કે જે કેવલજ્ઞાની થવા છતાં પણ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ માતાપિતાને બાધ પમાડવા માટે પિતાની પારમેશ્વરી સ્થિતિ જણાવવા ન દેતાં ઘરમાં રહ્યા. (૧૨૮). દીશ બાબત સમ્મતિ મેળવવાનું ધારણ શાસ્ત્રદષ્ટિએ એટલું મજબૂત અને શિષ્ટ છે કે તેની વિરૂદ્ધમાં કેઈથી કંઈ પણ કહી શકાય તેમ નથી. પ્રાચીન સૂત્રે ને આગમમાં સ્થળે સ્થળે દીક્ષાના ઉમેદવાર મહાશયે પિતાના માતાપિતાની સમ્મતિપૂર્વક અને જનતામાં વિશુદ્ધ આનંદનું વાતાવરણ પ્રસરાવતા દીક્ષા ગ્રહણ કરે છે. સૂત્રમાં ઠેકાણે ઠેકાણે માતાપિતાની સમ્મતિ જાહેર કરનારા “પિયો બાપુઝાનિ વિગેરે પાઠ મળે છે. એટલે સૂત્રગત ઘટનાઓમાં અસમ્મત દીક્ષાનું ઉદાહરણ શેઠું મળે તેમ નથી. આ બાબતમાં ભગવાન મહાવીરનું દૃષ્ટાંત જવલંત આદર્શરૂપ છે. જ્યારે મહાવીર અઠાવીસ વર્ષની ઉમરના થાય છે, તેમના માતાપિતા દેવલોક સિધાવે છે અને તેમની પ્રતિજ્ઞાનુસાર દીક્ષા–સમય ઉપસ્થિત થાય છે * ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ત્યારે પણ તેઓ પોતાના સ્વજનવર્ગ આગળ દીક્ષા માટે સમ્મતિ માગતાં કેવા ઉદ્ગારે રજુ કરે છે તે બાબતનું સુંદર અને આકર્ષક ચિત્ર · આવશ્યકयूजि" मापने ५३ पाउ छे. तेभा मे छे - “ एवं भगवं अट्ठावीसति वरिसो जातो, एत्यंतरे अम्मापियरा कालगता, पच्छा सामी णंदिवद्धणसुपासपमुहं संयणं आपुच्छति, “ समत्ता पतिन्नत्ति, " ताहे ताणि बिगुणसोगाणि भणंति “ मा भट्टारगा ! सव्वजगदपिता परमबंधू एकसराए चेव अणाहाणि होमुत्ति, इमेहिं कालगतेहिं तुम्भेहिं विणिक्खमवन्ति खते खार पक्खेव । ता अच्छह कंचि कालं जाव अम्हे विसोगाणि जाताणि "। सामी भणति, “केचिरं अच्छामि ?" ताहे भन्नति-" अम्हं परं बिहिं संवत्सरेहिं रायदेविसोगो पस्सेज्जति"। ( आवश्यकचूर्णि २४९ पृष्ठ ) અર્થાત–ભગવાન મહાવીર સ્વામી અડાવીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા કાળધર્મ પામ્યા પછી ભગવાન પોતાના મેટાભાઈ નંદીવર્ધન અને કાકા સુપાર્શ્વ વગેરે સ્વજન વર્ગની આગળ દિક્ષા માટે આજ્ઞા માગતાં કહે છે કે મારી પ્રતિજ્ઞા સમાપ્ત થઈ છે.” ત્યારે તે લેકેને ડબલ શેક થાય છે અને કહે છે કે “હે ભટ્ટારક! તમે વિશ્વબંધુ છે. અને એકાએક અમને અનાથ મૂકી ચાલ્યા જવાની વાત કરે છે? રાજારાણું દેવલોક પામ્યા છે અને તમે પણ નિકળવાની વાત કરે છે ! ફેડા ઉપર નમક છાંટે છે ! માટે છેડે વખત ઠેરી જાઓ, કે જેથી અમારા મનને શેક શાંત થાય.” ત્યારે ભગવાન કહે છે ક્યાં સુધી રહું?” તેમણે કહ્યું કે “બે વર્ષ સુધી રહે, તેટલામાં રાજા–રાણના વિયોગને શોક શાંત થઈ જશે.” મહાવીર આ વાતને સ્વીકાર વળી આગળ જતાં આવશ્યકચૂર્ણિમાં (૨૫૧ મે પાને) લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ "तए ण सामी लोगंतिएहि संबोहिते समाणे जेणेव गदिवद्धणसुपासप्पमुहे सयणवग्गे तेणेव उवागच्छति २ जाव एवं वयासी-इच्छामि णं तुमहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए "। ताहे ताई अकामगाइं चेव एवं वयासी-“ अहासुहं મામા !” અર્થાત્ –ત્યાર પછી કાતિક દેવાથી સંબંધિત થયા બાદ ભગવાન નંદીવર્ધન અને સુપાર્શ્વ પ્રમુખ સ્વજન વર્ગ પાસે આવે છે અને તેમને એમ કહે છે કે-“તમારી આજ્ઞાપૂર્વક અગારવાસ ત્યજી અનગારધર્મ (ચારિત્ર–દીક્ષા)ને સ્વીકાર કરવા ઈચ્છું છું.” તે પર તેઓએ કહ્યું કે-“હે ભટ્ટારક! મુખ ઉપજે તેમ કરે.” મહાવીરની આ આદર્શ અને નૈતિક ધર્મના પાલનની તત્પરતા જુઓ અને આજની તes Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આપવાની તાલાવેલી તરફ નજર કરે ! દીક્ષા પાછળ આજે સાધુઓની ઘેલછા કેટલી વધી પડી છે અને તે માટે વધતી જતી કલહ-કોલાહલની ભીષણ ઝાળમાં સમાજ કેવો હોમાઈ રહ્યો છે ! આગળ જતાં લખે છે કે–“ ત્યાગની મહત્તા લક્ષમાં લઈને જ ૮ વર્ષની ઉમર થતાં, તે માર્ગે વિચરવાને કઈને પણ હક્ક છે. અને એ ઉમરને આત્મા પણ ગજસુકુમાળની જેમ પિતાનું કલ્યાણ કરી શકે છે, એ માટે મોટી ઉમરની જરૂર છે એવું કાંઇ નથી. ” (ક. ૩૭. પા. ૩૩.) પણ બાલ–દીક્ષાની શાસ્ત્રસિધ્ધતા અસાધારણ સંગમાં છે એ ભૂલવું ન ઘટે. તે વસ્તુ વિરલ, કદાચિત્ અને મહાન ગુરૂના હાથની છે. સાધારણ સાધુ કે પદવીધારીનું એ કામ નથી. ચોથા આરાનાં અસંખ્ય વર્ષોમાં અને કેવલજ્ઞાનીબોના મહાન યુગમાં પણ એકાદ દાખલા સિવાય બાળદીક્ષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ઘટના મળતી નથી એ જ બતાવી આપે છે કે બાલદીક્ષા કેટલી વિરલ વસ્તુ છે. બાળકને દીક્ષાનો વેષ પહેરાવી દેવામાં જે અપવાદ અને નિન્દા જગતમાં ફેલાય છે તેને ઉલેખ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં સિદ્ધસેન પણ કરે છે. તેઓ લખે છે કે – ___ “ तथा निरनुकम्पा अमी श्रमणाः, यदेवं बालानपि बलाद् दीक्षाकारागारे प्रक्षिप्य ( तेषां ) स्वच्छन्दतामुच्छिन्दन्ति इति जननिन्दा ।” (ઉત્તરાદ્ધ પા. રર૯) અર્થાત–આ સાધુઓ કેવા નિર્દય છે કે આમ બાળકોને દીક્ષાના કેદખાનામાં નાંખીને : તેમની સ્વચ્છન્દતા અને સ્વતંત્રતાનું આ પ્રમાણે હનન કરે છે. એમ જનનિન્દા થાય.” હવે અહીં સમજવાનું છે કે જે આવાં કારણથી આઠ વર્ષની અંદરવાળાઓને માટે દીક્ષાને નિષેધ થાય છે તે આ કારણે આઠ વર્ષની ઉપરવાળાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ લાગુ પડતાં હોય તે સુતરાં તેને પણ દીક્ષા આપવાનો નિષેધ સિદ્ધ થાય છે. : અહીં ગજસુકુમાળનું ઉદાહરણ મૂકયું છે તે શું. તેમણે બાળદીક્ષા લીધી હતી માટે જે એમ હોય તે ગજસુકુમાળને બાલ દીક્ષિત માનવામાં ગંભીર ભૂલ થાય છે. કારણ કે તેમણે યૌવન વયમાં લગ્ન કર્યા પછી દીક્ષા લીધી હતી. હેમચંદ્ર મહારાજ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં કહે છે કે" सोऽत्यन्तवल्लभो मातुर्धातुश्च प्राणसन्निभः । . નૈવેન્ટીવન્યુ મેન બાર વન'ર કા કમાવતીમિયા ટુણ્ય પૃથિવીપ / - ન્યાકુમાર: વિશાતુપાવત' ૨૧ " सोमशर्मद्विजसुतां सोमाख्यां क्षत्रियामवाम् । રોનિમણુને માત્રક્રિારા છે : (ત્રિ. પુ. ૧. પર્વ ૮. સને ૨૦.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અહીં લખ્યું છે કે ગજસુકુમાળે યૌવનવય પ્રાપ્ત થયા પછી માતા ને ભાઇની આજ્ઞાને અનુસરી લગ્ન કર્યાં. વળી ખાલવયની હદ સેાળ વર્ષ થવા સુધી ગણાય. સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં ઉલ્લેખ છે કે— आषोडशाद् भवेद् बालः "" 1 ( પ્રથમ ભાગ પા. ૧૨૯) આવેા ઉલ્લેખ આચારાંગની વૃત્તિમાં પણ છે. આચારાંગ સૂત્રમાં આગળ વધીને એમ પણું લખ્યું છે કે “ मज्झिमेणं वयसा वि एगे संबुज्झमाणा समुट्ठिया " અર્થાત્-મધ્યમ વયમાં બેધ પામી માથુ માટે તૈયાર થાય છે. ' ' इह त्रीणि वयांसि-युवा, मध्यमवया वृद्धश्चेति । मध्यमत्रयाः परिपक्वबुद्धित्वाद् થોડાં तत्र मध्यमेन वयसापि एके सम्बुध्यमाना धर्माचरणाय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ર सम्यग् उत्थिताः समुत्थिता इति । सत्यपि प्रथमचरमवयसोरुत्थाने यतो बाहुल्यात् योग्यत्वाच्च प्रायो विनिवृत्तभोग कुतूहल इति निष्प्रत्यूहधर्माधिकारी इति मध्यमवयो "" -ग्रहणम् ! ( આઠમું અધ્યયન અને ત્રીજો ઉદ્દેશ ) આ સૂત્રને ટીકાકાર સ્પષ્ટ કરતાં લખે છે કે વય ત્રણ છે: યુવા, મધ્યમ અને વૃદ્ધ. તેમાં મધ્યમ વયવાળા પરિપકવ બુદ્ધિવાળા હોય છે. માટે તે ધર્મને ચૈાગ્ય છે ૪ ૪ ૪ યદ્યપિ પ્રથમ અને છેલ્લી વયમાં પણ ઉત્થાન થાય છે. તા પણ બાહુલ્યથી માટે ભાગે ‘મધ્યમવયસ્ક ભાગકુતૂહલથી પ્રાયઃ વિરત હાય છે અને તે પ્રકારની ચેાગ્યતા તે વયંમાં હાય છે. માટે તે વયમાં નિર્વિઘ્ન ધર્માધિકાર તેને સાંપડે છે. માટે અહીં મધ્યમ વય ગ્રહેણુ કરવામાં આવી છે. સમિતિના નિવેદનની સમાલેચના પર નિરીક્ષણ કરતાં દીક્ષાના વિષયમાં આટલું લખ્યા માદ બુદ્ધિ વ્યાકુળ થઇને પોકારી ઉઠે છે કે, જેમને આત્માનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ સાધવું છે, જે આત્માઓ અધ્યાત્મરસનાં પાન કરવા નિકળ્યા છે, જેમનું લક્ષ મોક્ષ તરફ છે, સંસારની વાસનાઓથી જે અલગ થવા ઈચ્છે છે અને જેમને પોતાનું જીવન વૈરાગ્યમય સાધવાનું છે તેમને–તે સાધુઓને શિષ્ય પાછળ આટલી “હાયહાય કેમ? શિષ્ય પાછળ આટલું મથવાની, આટલી હાડમારી કરવાની, આટલી દેડાદોડ કરવાની તેમને જરૂર શી ? તેઓ દીક્ષા પાછળ આટલી જપ્ત કેમ રાખતા હશે ? ચેલાઓ પાછી મોહ-મદિરાને આ નશે સાધુસંસ્થાને ઘેર ઘાતક છે, અને સમાજ તથા દેશને શ્રાપરૂપ છે. શાસ્ત્ર સમદષ્ટિએ જોવાય તે કલ્યાણકર છે, નહિ તે વાંકા ચાલીએ તે પણ પિતાના હેતુને પુષ્ટિ કરવા માટે કંઈક સાધન તે હાથ લાગે. પરંતુ એથી લાભ શું ? આત્મકલ્યાણની ભાવનાવાળાએ તે શુદ્ધ દષ્ટિથી સત્ય શોધનનેજ પ્રયત્ન કરવો જોઈએ. તેમને ખુણે ખાંચરે આથડવાની જરૂર ન હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ દીક્ષા એ પવિત્રમાં પવિત્ર વસ્તુ છે. મહાન્ આદર્શ રૂપ છે. એવી નિર્માંળ શુદ્ધ અને પવિત્ર વંસ્તુને બ્હાને આટલા કોલાહલ, પ્રપ ંચ ને માયાજાળ બીછાવવાના પ્રયત્નો કરવા અને ક્લુષિત પરિસ્થિતિ પેદા કરવી એ દીક્ષા કે ધર્મના દ્રોહે કરવા બરાબર છે. સાધુઓના તા એટલેાજ ઉદ્દેશ હાવા જોઇએ કે કોઇ પણ વ્યક્તિ દીક્ષા લેવા આવે તેને સ્પષ્ટ કહેવુ જોઇએ કે માતાપિતાદિની પરવાનગ લઈને આવા અને આત્મસાધન કરી. ચેાગ્ય હાય તેને દીક્ષા આપવી અને આત્મસાધનમાં માદક થવુ'. આ સાધુમાગ છે. સાધુસ'સ્થા આ માર્ગ સમજે અને સયમ, ત્યાગ અને શમભાવને પોષતા સ્વ-પર• કલ્યાણના સાધનમાં ઉજમાળ અને એજ શાસનદેવને પ્રાથવાનુ. શાન્તિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ 6 . zlcPhil Po mehr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com