SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વને નવમા સર્ગમાં દષ્ટિપાત કરી વિચારવું ઘટે. વળી અવાક્તર કમબદ્ધ બધી ક્રિયાઓ કંઈ બધે વર્ણવાતી નથી. આગળ જતાં લખે છે કે-“સમ્મતિ લેવાને કેઈને ઇન્કારજ નથી” (ક. ૨૮. પા. ૨૪) આ શબ્દોથી સમાચક મહાશય ભ્રમમાં નાખવાની જાળ બીછાવવા માગે છે. સમ્મતિ લેવાનો અર્થ સમતિ મેળવવી એ કરતા હોય તે તે વાધે રહેતેજ નથી. અને બધો કલહ અહીં ખતમ થાય છે. પરંતુ જે તેને અર્થ સમ્મતિ માગવી ખરી, પણ તે મળે કે ન મળે છતાં પોતાનું ધાર્યું કરવું એ કરવામાં આવતે હેાય તે અહીં જ વાંધો ઉપસ્થિત થાય છે. કારણ કે સમ્મતિપૂર્વક યા સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણ વગરની દીક્ષા ઈષ્ટ છે. પણ સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણની, કલહ અને સંતાપવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy