________________
૩૪
આ પાઠથી સ્પષ્ટ સમજાય છે કે–પ્રભુને માતાપિતા ઉપર નહીં, પણ માતાપિતાનો પ્રભુ પર ગાઢ મોહ હતો. તેથી માતાપિતાના મનના સમાધાનને ખાતર અને દુનિયાને દષ્ટાંત બનવા ખાતર તેમના જીવતાં ભગવાને દીલ ન લીધી. ભગવાનનું શાસ આમ કહે છે, જ્યારે સમાચક મહાશય ઉલટું બતાવી લોકોને ભરમાવે છે. દુરાગ્રહ પાછળ માણસ કેટલે સુધી અનર્થ કરવા તૈયાર થાય છે ! પક્ષ–મેહમાં પડતાં માણસ કેટલે નીચે ઉતરી જાય છે! સમાજને ઠગવા ખાતર પ્રભુને પણ પ્રેમના બન્ધનમાં સપડાયલા બતાવવા એ કેટલી મેહદશા!
બીજે સ્થળે તે જ કલમમાં લખે છે કે “ભગવાને મેહનીય કર્મનું આવરણ હોવાથી દીક્ષા ન લીધી.” :: આ હેતુ પણ વજુદ વિનાને છે. મહાવરનું કથન તેમના અભિગ્રહની મહત્તાને જરા પણ ગૌણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com