SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારાના પ્રયત્ન સંઘની શકિતથી બહાર હોય ત્યારે ફરજીયાત રાજ્ય તેને નિયમનમાં લાવવા પડકાર કરવો પડે છે. આવે વખતે રાજ્યને આ પડકાર સમાજ, સાધુ–સંસ્થા અને ધર્મને માટે આશીર્વાદરૂપ થઈ પડે છે. આગળ જતાં સમાલોચનામાં ૧૩ મે પાને લખે છે કે, “નાશભાગ કરનાર આ જમાનામાં પગે ચાલીને નાશભાગ કરે ખરા? ” પણ “નાશભાગ” શું પગે ચાલીને નહિ થતી હોય કે ? નાઠે ” “ ભાગ્યે” એવા વ્યવહાર જ્યાં જ્યાં થતા હશે ત્યાં બધે રેલ કે મેરેજ દેડતી હશે? અને સાધુઓની નાશભાગ તે પગે ચાલીને જ થાય. પહેલાં પણ તેમાંના કોઈની નાશભાગ થતી તે પગે ચાલીને જ થતી. વિ. સં. ૧૬૩૪ને ૧૬૩૬ માં હીરવિજયસૂરિને ભાગવું પડયું હતું તે પગે ચાલીને જ. પરંતુ વર્તમાનમાં પણ કદાચિત એવે પ્રસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy