________________
૧૮
ને મહાવ્રત–પાલનની દિશાને યાગ્ય અભ્યાસ સધાવે જોઈએ. વિરક્તિને વૈરાગ્યમાં મસ્તી આવવી જોઇએ, વાસના ને માઠુ એછા થયા હેાવા જોઈએ, તાત્ત્વિક જ્ઞાન—દૃષ્ટિ જાગૃત થવી જોઇએ–એજ વસ્તુતઃ દીક્ષાની તાલીમ કે દીક્ષા માટેની ચેાગ્યતા છે. ત્યાગવૃત્તિના દઢ સ ંસ્કાર અને કષાયાના ઉપશમ વિના કોઇ પણ માણસ સયમ લેવાને કે વેષ ’ પહેરવાને અધિકારી ન બની શકે.
સમાલાચનાકાર ( કે. ૨૫ પા. ૧૯ ) લખે છે કેઃ “ મનનું સંયમ પ્રત્યેનુ' વલણ અને તેનાથી કલ્યાણ થવાના દૃઢ વિશ્વાસ એજ સમજ દ્વીક્ષા લેવાને ઉપમાગી છૅ. ”
આવે છે ?
સારી છે,
એટલે મો
સંયમ પ્રત્યેનું વલણ કાને કહેવામાં
દ્રક્ષા
શું ખાળક એમ ખેલતા હાય કે તેનાથી કલ્યાણ સધાય છે, મેાક્ષ મળે છે
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com