________________
૫૦
"अपरोवतावं, परोवतावो हि तप्पडिवत्तिविग्धं, अणुपाओ खु एसो, न खलु अकुसलारंभो हिअं॥" ' અર્થાતુ–પરેપતાપ ન થાય તેમ પ્રત્રા અંગીકાર કરવી. કેમકે પરિતાપ તે ધર્મપ્રાપ્તિદીક્ષાગ્રહણ કરવામાં વિઘભૂત છે. પપતાપ પહોંચાડીને દીક્ષા ગ્રહણ કરવી એ રીત નથી. ધર્મ—દીક્ષા પ્રાપ્તિને એ ઉપાય નથી. જે તે અકુશલ આરંભ છે. અકુશલ આરંભ હિતકર નથી.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દીક્ષા જેવું મહાન કાચ પપતાપપૂર્વક થવું ન ઘટે.
આ સૂત્ર પછી આગળ “શ્વ મહિન્નમાળે રજ્ઞા માનસિથવાના ” એ સૂત્ર આવે છે.
આ સૂત્ર ઉપરથી એમ સમજાય છે કે માતાપિતા કઈ રીતે ન સમજે અને અનુમતિ ન આપે તે
નવવત્ ત્યાગઃ ના ન્યાયે અર્થાત ઔષધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com