Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ ૪૮ આ સંબંધમાં–શુકનનાનુજ્ઞા એ ધબિનાના સૂત્ર તરફ ધ્યાન આપવું જોઈએ. ઉત્સર્ગરૂપે આ સૂત્ર: ધેરી માર્ગ છે, અને સમાચક મહાશયે પણ તેને ધોરી માર્ગ તરીકે સ્વીકાર કર્યો છે. આ સૂત્રમાં નાના કે મેટાને ભેદ પાડો નથી, પણ દીક્ષાના દરેક ઉમેદવારને માટે સમ્મતિ મેળવવાનું ફરમાવે છે. તેની ટીકામાં તે ગુરુન–માતાપિત્રાન્ઝિક્ષ:, આહિરાદાન મીનીમર્યાદિપસંવંત્રિો , તસ્ય મનુ ” આમ ખુલ્લું લખ્યું છે. અર્થાત્ માતા-પિતા અને આદિશબ્દથી બહેન, પત્ની વગેરે પરીવાર, આ બધાની આજ્ઞા મેળવવી. નિસન્દહ, દીક્ષા જેવું બહાનું કાર્ય સ્વીકારતાં શાસ્ત્રવિહિત નૈતિક ધોરણ ભૂલવું કે અવગણવું એ નિતાન્ત અનુચિત છે. વધારામાં તેઓ પાછળ (ક. ૨૭, પા. ૨૪ માં ) કહી ગયા છે કે –“અપવાદ સૂત્રને કેમ ધ્યાનમાં લેતા નથી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66