Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ સુધારાના પ્રયત્ન સંઘની શકિતથી બહાર હોય ત્યારે ફરજીયાત રાજ્ય તેને નિયમનમાં લાવવા પડકાર કરવો પડે છે. આવે વખતે રાજ્યને આ પડકાર સમાજ, સાધુ–સંસ્થા અને ધર્મને માટે આશીર્વાદરૂપ થઈ પડે છે. આગળ જતાં સમાલોચનામાં ૧૩ મે પાને લખે છે કે, “નાશભાગ કરનાર આ જમાનામાં પગે ચાલીને નાશભાગ કરે ખરા? ” પણ “નાશભાગ” શું પગે ચાલીને નહિ થતી હોય કે ? નાઠે ” “ ભાગ્યે” એવા વ્યવહાર જ્યાં જ્યાં થતા હશે ત્યાં બધે રેલ કે મેરેજ દેડતી હશે? અને સાધુઓની નાશભાગ તે પગે ચાલીને જ થાય. પહેલાં પણ તેમાંના કોઈની નાશભાગ થતી તે પગે ચાલીને જ થતી. વિ. સં. ૧૬૩૪ને ૧૬૩૬ માં હીરવિજયસૂરિને ભાગવું પડયું હતું તે પગે ચાલીને જ. પરંતુ વર્તમાનમાં પણ કદાચિત એવે પ્રસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66