Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ૩૬ । पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये इष्टकार्यं समृद्धयर्थमेवंभूतो जिनागमे ॥ અર્થાત–ભગવાનનો એ અભિગ્રહ તેમના માતા-પિતાના ઉદ્વેગને દૂર કરવા માટે છે, મોટા પુરૂષોના માર્ગની વ્યવસ્થા માટે છે, અર્થાત્ ખીજાએ પણ માતા-પિતા આદિને ઉદ્દેશ્ પહેાંચાડયા વગર પ્રવૃત્તિ કરે એ હેતુથી, અને ઇષ્ટ કાય જે પ્રત્રજ્યા તેની સિદ્ધિ માટે છે. :' ' "9 આમ આ શ્લોકમાં ભગવાનના અભિગ્રહમાં ત્રણ કારા બતાવ્યાં: ( ૧ ) માતાપિતાદિના ઉદ્વેગના નિરાસ, ( ૨ ) મહાપુરૂષોના માની વ્યવસ્થા અને ( ૩ ) ઇષ્ટ કાર્યની સિદ્ધિ. આ હકીકત ઉપાધ્યાય યાવિજયજી પણ પેાતાની ચાથી “ જિનમહત્ત્વ ની દ્વાત્રિંશિકામાં લખે છે કે— tr ननु भगवतो नियतकालीनचारित्रमोहनीय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66