Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૮ ઉ. ભગવાનનું ચારિત્રમેહનીયકર્મ સેપકમ છે. એટલે તે, માતાપિતાના ઉદ્વેગને નિરાસ કરવા સંબંધી દીક્ષા –અભિગ્રહ વગર વિરતિ પરિણામના મેગે વિનષ્ટ થઈ જાય, એટલા " માટે અભિગ્રહ ન્યાઓ છે. પ્ર. તે પણ પ્રત્રજ્યાવિધી એવા ગૃહવાસને મદદ કરનાર એવે એ અભિગ્રહ કેમ ન્યાપ્ય ગણાય ? ઉ. કમશઃ ન્યાયયુક્ત દીક્ષાને સાધક હોવાથી જ તે (અભિગ્રહ) ન્યાયપુરસ્સર છે. કાલાન્તરે બહુ ફળવાળું કાર્ય થતું હોય તે તેને વચમાં સ્થગિત રાખવું એ લેકદષ્ટિમાં પણ પ્રશસ્ત મનાય છે. - આ ઉપરથી ભગવાન મહાવીર દેવને દીક્ષાવિષય અભિગ્રહ શાસ્ત્રકારેની દષ્ટિમાં કેટલો ઉંચ, પ્રશસ્ત અને ન્યા છે તે સ્પષ્ટ થાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66