Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ શકા શક્ય નથી. તે માટે તે જ્યારે શુદ્ધિનું આદેલન જાગે અને તેમાં શ્રીમંત સરકાર જેવા પિતાની પુરતી મદદ આપે, ત્યારે જ ઈષ્ટ હેતુ સધાઈ શકે.” (ક. ૧૬ પા. ૧૦) ઉપરના શબ્દોથી એ તે સ્પષ્ટ તરી આવે છે કે દીક્ષા જેવી પવિત્ર સંસ્થામાં પણ બગાડે થયે છે અને તે, શુદ્ધિની-સુધારાની આવશ્યકતા માંગી રહી છે. સરકારે પ્રથમજ જાહેર કર્યું હતું કેજૈનો પરસ્પર આપસમાં સમજી લેતા હોય તે તે અતિ ઉત્તમ છે અને રાજ્યને વચ્ચે દખલગીરી કરવાની જરૂર ન રહે. પરંતુ આ કામ જ્યારે જૈનેથી ન બન્યું ત્યારે ગાયકવાડ સરકારે તે માટે પોતાની પ્રવૃત્તિ આદરી. ત્રણ ન્યાયાધીશે રાકી પંચ નીમ્યું, નિષ્પક્ષ રીતે ન્યાયપૂર્વક જે તેલ થતું હોય તે રીતે દીક્ષા–સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66