________________
એ શરીરની અવગાહના એટલે શરીરન ઉંચાઇનુ માન તે જધન્ય મધ્યમ અને ઊત્કૃષ્ટ એવા ભેદથી ણ પ્રકારે છે. कर्मका प्रायेण स्थिररचना शिषः संदननं तच्च षोढा ।
કમઁગ્રંથના અભિપ્રાય પ્રમાણે જે સ્થિર રચના એટલે બાંધા તે સહુનન છ પ્રકારનુ છે.
શની એન્નતની કહેવાયછે. તે સ जन्
वज्रशषजनाराच १ रुपननाराच २ नाराच ३ नाराच ४ कीलिका ५ सेवार्त्त ६ जेदात् ।
L
૧ વ ઋષભનારાચ, ૨ ઋષભનારાચ, ૩ નારાય, ૪ અર્ક, નારાચ ૫ કીલિકા અને ૬ સેવાત્ત એવા ભેદથી છ પ્રકારનું છે, संहननादिलक्षणं तकशास्त्रादवसेयं । ३
તે સહનન વિગેરેના લક્ષણ લક્ષણાને દરશોધનારા શાસ્ત્રમાંથી જાણી લેવા.
संज्ञाश्चतस्रः प्रहार ? जय २ मैथुन ३ परिग्रह ४ लक्षणाः अथवा दश एतास्वेव क्रोध ५ मान ६ माया ७ लोन लोक ए ओघ संज्ञा १० દેવાત્ ॥ ૪ ॥
સંજ્ઞા ચાર પ્રકારની છે. ૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, અને ૪ પરિગ્રહ એવા તેના નામ છે, અથવા એની અંદર પ ક્રોધ, ૬ માન, ૭ માયા, ૮ લોભ, ૯ લક અને ૧૦ એય એ છ ઉમેરવાથી તેના દા ભેદ પણ થાય છે.
अथ संस्थानानि समचतुरस्त्र १ न्यग्रोध २ सादि ३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org