Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 34
________________ (૨૯) વિવાર નાના પ્રકારના આકાર, ૨ ધ્વજ એટલે પતાકા, ૩ સૂચી સેય, કે પરપોટાના આકારો અનુક્રમે વનપતિ, વાયુકાય, તે ઉકાય અને અપકાય જીવના શરીરના હેય છે. .... पृथ्वी अईमसूराकारा जणिता जगवत्यादौ । પૃથ્વીકાયને આકાર અધીમસૂરની દાલ જેવો છે, એમ ભાગ- વતી વગેરે સિદ્ધાંતમાં કહેલું છે, षष्टं कषायहारमाह. છે કષાય દ્વાર કહે છે. મૂર. सम्वेपि चउकसाया, लेसगं गभतिरिय મરણ છે नारयतेउवाऊ, विगला वेमाणिय तिलेसा તે ૧૪ ભાવાર્થ સ ચવીશ દંડકોના જીવન વિષે, કેધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય હોય છે, ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય—એ બે દંડને વિષે છ લેશ્યાઓ હોય છે. વિકલૈંદ્રિયના ત્રણ દંડક અને વૈમાનિક દેવતાના એક દંડકને વિષે કૃષ્ણ, નીલ અને કાપોત–એ ત્રણ લેયાઓ હોય છે. ૧૪ . . અવધૂળિ. सर्वेपि जीवाः चतुः कषायवंतः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82