________________
(૨૯) વિવાર
નાના પ્રકારના આકાર, ૨ ધ્વજ એટલે પતાકા, ૩ સૂચી સેય, કે પરપોટાના આકારો અનુક્રમે વનપતિ, વાયુકાય, તે ઉકાય અને અપકાય જીવના શરીરના હેય છે. .... पृथ्वी अईमसूराकारा जणिता जगवत्यादौ ।
પૃથ્વીકાયને આકાર અધીમસૂરની દાલ જેવો છે, એમ ભાગ- વતી વગેરે સિદ્ધાંતમાં કહેલું છે,
षष्टं कषायहारमाह. છે કષાય દ્વાર કહે છે.
મૂર.
सम्वेपि चउकसाया, लेसगं गभतिरिय
મરણ છે नारयतेउवाऊ, विगला वेमाणिय तिलेसा
તે ૧૪ ભાવાર્થ સ ચવીશ દંડકોના જીવન વિષે, કેધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય હોય છે, ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય—એ બે દંડને વિષે છ લેશ્યાઓ હોય છે. વિકલૈંદ્રિયના ત્રણ દંડક અને વૈમાનિક દેવતાના એક દંડકને વિષે કૃષ્ણ, નીલ અને કાપોત–એ ત્રણ લેયાઓ હોય છે. ૧૪ . .
અવધૂળિ. सर्वेपि जीवाः चतुः कषायवंतः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org