Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગવાસી શ્રાવિકારત્ન બાઈ પારવતીબાઈ श्रीकैलाससागरसूरि ज्ञानमकि श्रीमहावीर मान आपण Aajlaksiaala श्रीमानी जैन आराधना केन्ट की. श्रीकलाससागरसूरि ज्ञानमन्ि श्रीमहावीर जैन आराधना केन्द्र लोना मानिगर, पि 300000 २ श्रीकैलाससागरसूरि ज्ञानमकिन श्रीमहावीर जमा किला का र मायाको सगर * જન્મ વિક્રમ સંવત્ ૧૯૦૪ના ભાદરવા સુદ ૪. વિક્રમ સંવત્ ૧૯૬૪ ના २त शुद्ध १०. interational Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગવાસી. શ્રાવિકારત્ન ખાઈ પારવતીખાઈનું દુક જીવન વૃતાંત આ પવિત્ર પારવતીખાઈને જન્મ વિક્રમ સવત. ૧૯૦૪ ના ભાદરવા માસની શુકલ ચતુર્થીએ થયા હતા. આ સાધ્વી સ્ત્રીના જન્મ આપણા માંગલ્ય પર્વ સવત્સરી પર્વના રાજ થયા થી તેમના માત પિતાને અત્યંત હર્ષ થયા હતા જ્યારથી પાર વતી ખાઈની નિર્દોષ આલ્યાવસ્થાને મારભ થયા ત્યારથીજ તે મના પવિત્ર આત્મામાં ધર્મ શ્રદ્ધાના ઉદ્ભવ સહજ થયા હતા, તેમનુ ખાળ જીવન વિલક્ષણુ હતુ. તેમના વચનમાં મધુરતા છે વાઇ રહેલી હતી. હૃદયપર ધાર્મીકતાની છાપ જાણે પૂર્વ જન્મના સસ્કારથી સ’પાદિત થઈ હોય તેમ દેખાતી હતી. તેસ્વભાવે ભેાળા અને અંતઃકરણ ઉજ્જવળ હતુ. આવી આવી ઊત્તમ ભાવનાના અનુભવ કરતાં એ ખાળમાયિકા થય વૃદ્ધિ પામતાં તેમને વિવાહ સ ૧૯૧૮ની સાલમાં માંગરાળ વાળા શેઠ મોતીચ'દેવ ચંદ્રની સાથે થયા હતા, જે હાલમાં વિદ્યમાન છે. શેઢ - તીચંદભાઈ પણ શુશિલ, માયાળુ અને ધર્મનિષ્ઠ છે. પેાતાની બુદ્ધિબળથી વેપારમાં અભ્યુદય પામી સારી લક્ષ્મી સ×પાદન કરી છે અને પેાતાની મનુષ્ય જન્મની સાર્થકતા અનેક ધાર્મિક કાચીમાં લક્ષ્મીને સદ વ્યય કરી કરેલી છે. પવિત્ર પારવતી ખાઈ શેઠ મોતીચ'ભાઇના ઘરમાં પગ સુ તાંજ સાથેજ લક્ષ્મીને લાવ્યા હતા, એટલે કે તેમના ના Page #4 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ઘરમાં આવ્યા પછી શેઠને વેપાર કાર્યોમાં લક્ષ્મીની વૃદ્ધિ પણ થતી આવી હતી. .. પારવતી ખાઇ જેમ જેમ પ્રાઢ વયમાં આવવાની ચેાગ્યતા ધરાવવા લાગ્યા, તેમ તેમ તેમની મનેવૃત્તિમાં વિવિધ જાતના ગુણા સ`પાદન કરવાની ઈચ્છા પ્રગટ થતી હતી. તેમને સ્વભાવ આનંદી હતા. અને સાથે ક્ષમા અને શાંતીનેા ગુણ હતા અને ખાસ કરીને માટે ગુણુ દયાને હતા કે જેને લઇને ગરીબ જૈન અને બીજા લેાકેાને દર વરસે હજારે રૂપીયાની ખાનગી સખાવત કરતા હતા, તે સિવાય તેમણે પોતાની જીદંગીમાં તીર્થ યાત્રા સંઘ સેવા અને સાધુ સાધ્વીની ભકિત નિમિત્તમાં પુષ્કળ દ્રવ્ય ખરચ્યું છે. જેથી તેઓ એક ધર્મ મુર્તિ હતા તેમ કહેવામાં અતિ ક્યાતિ બીલકુલ નથી, ઉપર મુજબના ધાર્મિક જીવનના સાઠ વર્ષ પુર્ણ થયા; અને જેમ મનુષ્યની અવિચળ સ્થિતિ રહેતી નથી તે મુજબ વિક્રમ સ’વત ૧૯૯૪ના કારતક માસ આવ્યે જે વખતે પારવતીબાઇના આયુઃકર્મની અવધિના આ છેલ્લે . માસ હતા. પેાતાની છેલ્લી અવસ્થાના દીવસોમાં પોતાના પતિ તેમજ પુત્રા વિગેરેને તમામ પ્રકારની સૂચના કરી પરમાત્માનું... મરણુ કરતાં ચાલતી સાલના કારતક સુદ ૧૦ ના રાજ પાતાના પતિ ચાર પુત્રા વગેરે ૧૦૦ માણસના કુટુંબને પાછલ મૂકી આ ફાની દુનિના ત્યાગ કરી આ ધર્મ પરાયણ આત્મા આ ક્ષણિક દેહુ છોડી દઇ સુકૃતનુ ફળ ભોગવવા ૫૨ લાકમાં ચાલ્યા ગયે. શ્રી માન ગૃહંસ્યના ઘરમાં ઉછરેલી શ્રાવિકાઓએ પેાતાનુ જીવન યે માર્ગે સાર્થક થશે એ જાણવુ હોય તે તેમણે આવી આવી ઊત્તમ શ્રાવિકાઓનુ' અલ્પ જીવન ચરિત્ર વાંચી જોવાની અને તેનુ અનુકરણ કરવાની, તેમજ દુનિયામાં આવા જે દૃષ્ટાંત રૂપે ઊત્તમ નમુનાઓ ( શ્રાવિકાઓ ) હોય તેમનુ' અવલેાકન કરી Page #5 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) તેમના ચારિત્ર પ્રમાણે ચાલવાની પ્રેરણા કરવા ભલામણુ કરીએ છીએ. સ્વર્ગવાસી પારવતી આઈની પાછળ તેમના પતિ શેમતીચંદ દેવચંદ તરફથી રૂા, ૧૫૦૦૦) ની મોટી રકમ ધર્મ કાર્યને માટે વાપરવામાટે અર્પણ કરેલ છે જેના સદઉપયોગથી એ સ્વર્ગ વાસી ધર્માત્માને ઉદ્દેશીને ઉત્તમ પુણ્ય સપાદન થશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉઘાત શ્રી જૈન દર્શન રૂપ કલ્પવૃક્ષને ચાર અનુગ રૂપ શા ખાઓ છે. જેમાં દ્રવ્યાનુગ મુખ્ય શાખા છે. આ ગ્રંથ તેને એક અંશ છે. આ ગ્રંથની અવગૂરી વિક્રમ સંવત ૧૫૭ન્ના વર્ષ માં શ્રી પાટણ શહેરમાં શ્રી જિન હંસસૂરિના પરિવારના વિષે શ્રીધવલચંદ્ર નામના ઉપાધ્યાયના શિષ્ય ગજસાર નામના મુનિએ પૂર્ણ કરેલી છે. જેની સુંદર અને શુદ્ધ પ્રત અમારા વાંચવામાં આવતાં માલુમ પડયું કે આ અવસૂરિનું સંસ્કૃત એવું તે સરલ અને રસિક છે કે, આ ગ્રંથનું અધ્યયન કરનારને આનંદ સાથે કંઠાગ્ર કરવાની જીજ્ઞાસા થાય તેવું છે. જેથી તેનું મૂળ તથા અન્ય વરિ સાથે ભાષાંતર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાંદરેક ગાથા અને ભેદની વ્યાખ્યા સ્પષ્ટ અને સંક્ષિપ્ત સ્વરૂપમાં બતા વવામાં આવેલ છે. આવા પઠન પાઠન કરવા માટે અત્યુત્તમ ઉપગી દ્રવ્યાનું એમના ગ્રંથે અમારા તરફથી પ્રસિદ્ધ થતાં શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકેને દરવર્ષે ભેટ આપવામાં આવે છે, તે જ મુજબ આ વર્ષના ગ્રાહકોને પણ ભેટ આપવા માટે આ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ છે. શહેર માંગરોળના વતની અને ધંધા અર્થે હાલમાં મુંબઈમાં વસતા શેઠ મોતીચંદ દેવચંદે પિતાની સ્વર્ગવાસી પત્નિ બાઈ પારવતી બાઈના સ્મરણાર્થે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં એક સારી રકમ આ સભાને ભેટ આપેલ છે. તેથી તેમને ખરે ખર ધન્ય વાદ ઘટે છે. કારણ કે પિતાના પ્રિયજનનું જ્ઞાનદાન આપવામાં કે તેને ઉત્તેજન અર્થે જે સ્મારક કરવું તેનાથી બીજું કોઈપણ ઉત્તમ કાર્ય હોઈ શકે નહીં Page #8 -------------------------------------------------------------------------- ________________ (૮) આ ગ્રંથનું ભાષાંતર કરવામાં તેમજ છપાવવાની બાબતમાં પુરતી કાળજી રાખેલી છે, છતાં દદિષથી કોઈપણ ભૂલ રહી ગયેલો માલુમ પડે તે સુજ્ઞ જને સુધારી વાંચશે અને માફ કરશે અને અમને લખી જણાવશે એવી વિનંતી છે. વીર સંવત ૨૪૩૪ ) લી. આત્માનંદ ભુવન (શ્રી જેન આમાનદ સભો. - ભાવનગર Page #9 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः श्री पार्श्व नाथाय. दंडकविचार. अथवा, विचार षट् त्रिंशिका. ( स्वापज्ञ अवचूर्णि सहिता . ) श्रवचूर्णि - श्रीवामेयं महिमामेयं प्रणीधाय बालधीगम्याम् । स्वोपज्ञं कूर्वेऽहं विचारषट् त्रिंशिका विवृतिम् ॥ १ ॥ A મહિમાથી ન માપી શકાય એવા એટલે અપરિમિત મહિમા વાલા એવા શ્રીવામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરી ખાલ બુદ્ધિથી જાણી શકાય તેવી વિચાર ત્રિશિકાની વપજ્ઞ અવર્ણ હું કહ્યું . ૧ इह चतुर्विंशतिदरुकेषु प्रत्येकं संक्षिप्त संग्रहणी २४ पदानामवतारणं चिकीर्षितं तच्चाई द्विज्ञति द्वारा प्रकटयन्नाद सूत्रकृत् सूत्रम् આ ગ્રંથમાં ચાવીશ દંડકમાં પ્રત્યેક દંડકના સંક્ષેપવાલા સંગ્રહણીના ચાવીશ પદ્માનુ અવતારણ કરવાને ઇચ્છેલું છે, તે અદ્વૈત ભગવાની વિજ્ઞપ્તિદ્વારાએ પ્રગટ કરતા સૂત્રકાર નીચેનુ सूत्र छ Page #10 -------------------------------------------------------------------------- ________________ (२) दंडक विचार. मूल. नमिउंचउवीस जिणे तस्सुत्त वियार लेस दे सणओ दंडक पएहिं ते चिय, थोसामि सुणेह भो भव्या ॥१॥ ભાવાર્થ–વીશ જિનેને નમસ્કાર કરીને તેમના આગમ માં કહેલા જે વિચારે તેમાંથી લેશમાત્ર કથન કરવાને માટે દંડક નામના ચોવીશ અવસ્થાનની સાથે હું તેમની સ્તુતિ કરીશ માટે કે ભલે, તમે સાંભળે છે 1 છે नत्वा मनोवाकायैः प्रदोनूय નમસ્કાર કરીને એટલે મન, વચન કાયાથી નગ્ન થઈને : कान् ? ने नमा२ शने? चतुर्विशतिजिनान् । याची तारीने. . अत्र जरते सांप्रतीनावसर्पिणीमाश्रित्यान्यथातीतानागतकालाः पंचदशकर्मन्नूमीश्च प्रतीत्य जिनबहुत्त्वापत्तेः अतानेव जिनान् स्तोष्ये । આ ભરતખંડમાં હાલ ચાલતા અવસર્ણ કાલને આશ્રીને શ્રીનષભાદિક એવીશ જિનેને જ હું સ્તવીશ કારણકે નહીં તે અતીત અનાગત કાલે પંદર કર્મભૂમિને વિષે ઘણાં જિને છે, પરંતુ આદિનાથ વિગેરે જિનેની જ સ્તુતિ કરીશ, कुतः Page #11 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. શા માટે તેમની સ્તુતિ કરીશ? तेषां सूत्रमागमो जिनागमस्तचेद " सरीरमोगाहणाय संघयणा" समेत्यादिरूपं तस्य विचारो विचारणं तस्य लेशोऽशस्तस्य देशनतः कथनतः। તે જિન ભગવંતના સૂત્ર જે આગમ-જિનાગમ એટલે "शरीरमोगाहणाय" त्या सूत्र ३५ 2म, तेनाले વિચાર તેના લેશ માત્ર કહેવાથી. कैः सह ? તે કેની સાથે સ્તુતિ કરીશ? दमकपदैः श्रीनगवत्यादिसूत्रोक्त "नेरश्याअसु. राई " इत्यादि गायाक्रमनिबदंरकसंझित २५ जीवस्थानः॥ ६७ ५६१९ ने श्री भगवती विगेरे सूत्रमा नेरश्या કહેલઈત્યાદિ ગાથાઓમાં અનુક્રમે બાંધેલા દંડક નામના ચવીશ જીના રથાનની સાથે તેમને તવીશ. श्रृणुत नो नव्याः इति । હે ભવ્ય પ્રાણુઓ, તે તમે સાંભલો. . (३५२१६ माटे यु, ते ३.) " अप्रतिबुझे श्रोतरि वक्तुवाचः प्रयांति वैफल्यं "इतिवचनात् श्रोतृसंमुखीकरणार्थ ॥१॥ “જો શ્રોતા સાવધાન થઈને સાંભળે નહીં તે કહેનારનું વચન નિષ્ફલ થાય છે, એવું વચન છે, માટે ઉપરનું વચન શ્રેતાઓને Page #12 -------------------------------------------------------------------------- ________________ (૪), दंडक विचार. સન્મુખ કરી સાવધાન કરવાને માટે કહેલું છે. ૧ अथ दंडकनामान्याह હવે દંડકના નામ કહે છે. મૂત. नेरइआ असुराई. पुढवाई बेइंदियादउ चेव । गब्भयतिरिय मणुस्सा, वंतर जोइसिय वे માછો ૨ ભાવાર્થ-નારકીને એક દંડક, અસુરાદિ વિગેરે દશ નિકા યના દરો દડક, પૃથ્વી વિગેરે પાંચ ભેદવાલા જીવના પાંચ દંડક, બે ઇંદ્રિય વગેરે ત્રણ વિકેલેંદ્રિય જીના ત્રણ દંડક, ગર્ભજ એવા તિર્યંચ અને ગર્ભજ એવા મનુષ્યના મેલીને બે દંડક, વ્યંતરદેવતા ને એક દંડક, તિષ્યદેવતાને એક દંડક અને વૈમાનિકદેવતાને એક દંડક–એ એવીશ દંડક થયા. ૨ सप्त पृथिवीनारकाणामेको दमकः । નારીની સાત પૃથ્વીઓને એક દંડક છે. नवनपतीनामसुरादि दशदश निकायनेदा दश સંવાદો ભવનપતિઓના અસુર વિગેરે દશ નિકાયના ભેદથી દશ દંડક છે. पृथ्व्यादीनां पंच। પૃથ્વી વિગેરે પાંચ ભેદવાલા સ્થાવર જીના પાંચ દંડક છે. विकलानां त्रयः। બે ઇંદ્રિય વિગેરે વિકસેંદ્રિય જીના ત્રણ દંડક છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ गर्नजतिर्यकमनुष्यज्योतिष्कवैमानिका एकैकदमकाश्चैते सर्वे श्व। ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, જતિષી અને વૈમાનિકના એક એક દંડક છે, એ સર્વ મલીને ચોવીશ દંડક થાય છે. इह सूदमा अपर्याप्तकाश्च प्रायोनाधिक्रियं ते ॥॥ અહીં સુક્ષ્મ અને અપર્યાપ્ત છે ઘણું કરીને લીધેલા નથી ? शरीरादि चतुर्विंशतिहाराणां नामस्वरुपं गाथाहयेनाह । હવે શરીર વિગેરે ચોવીશ દ્વારોના નામનું સ્વરૂપ બે ગાથાથી કહે છે. मूल. संखित्तयरीउ इमा, सरीर मोगाहणाय संघ यणा। सन्नासं ठाण कसाय, लेस इदिय दु समुग्घा ॥ ३ ॥ दिठी दंसण नाणे, जो गुवओगो बवाय चव णठि इ॥॥ पज्जत्ति किमाहारे, संन्नीगइ आगइ वेए॥४॥ ભાવાર્થ પહેલું શરીરદ્વાર, બીજું અવગાહનાદ્વાર, ત્રીજું, સંઘયણ । Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) રંજા વિવાદ દ્વાર, ચેÉ સંજ્ઞાદ્વાર, પાંચમું સંથાનદ્રાર, છઠું કરાયદ્વાર, સાતમું સ્થાદ્વાર, આઠમું ઈદ્રિયદ્વાર, નવમું દ્વિસમુદ્ધાદ્વાર, દસમું દૃષ્ટિદ્વાર, અગીઆરમું દર્શન દ્વાર, બારમું જ્ઞાનદ્વાર, તેરમું અજ્ઞાનદ્દાર, ચામું યોગદ્વાર, પંદરમું ઉપયોગદ્વાર, સોળમું ઉપાદ્વાર, સત્તરમું ચ્યવનદ્વાર, અઢારમું સ્થિતિદ્વાર, ઓગણીશમું પર્યાદ્રિાર, વીશમું મિાહાર દ્વાર, એકવીસમું સંશદ્વાર, બાવીશમુ ગતિદ્વાર, ત્રેવીસમું આગતિદ્વાર, અને વીશભું વેદ દ્વાર, આ શરીર વગેરે જેવીશ દ્વારા સક્ષેપથી કહેલા છે. ૩-૪ अवचरि घारगाहा सुगंति छारगायाध्यं लघसंग्रहणीसकमिहैषामेव पदानां विचारणीयत्वात् षट्त्रिंशिकायां लिखितं । આ બે ર ગાથા લધુ સગ્રહણ નામના પ્રકરણમાંથી લીધે. લી છે, એના પદે વિચારવા ગ્યા હોવાથી અહીં આ પત્રિશિકામાં લખેલા છે. व्याख्यालेशश्च यथा। તેની વ્યાખ્યાને લેશ આ પ્રમાણે છે. स्वान्नाविकाशरीरं औदारिक र वैक्रिय २ आहारक ३ तैजस ४ कार्मण ५ नेदात्पंचधा । ૧ દારિક, ૨ વૈકિય ૩ આહારક, ૪ તેજસ અને કર્મણ –એ પાંચ ભેદથી શરીર દ્વારા પાંચ પ્રકારનું છે. एषाचावगाहना नच्यमानं जघन्यमध्यमोत्कृष्ठनेરાત્રિધાને Page #15 -------------------------------------------------------------------------- ________________ એ શરીરની અવગાહના એટલે શરીરન ઉંચાઇનુ માન તે જધન્ય મધ્યમ અને ઊત્કૃષ્ટ એવા ભેદથી ણ પ્રકારે છે. कर्मका प्रायेण स्थिररचना शिषः संदननं तच्च षोढा । કમઁગ્રંથના અભિપ્રાય પ્રમાણે જે સ્થિર રચના એટલે બાંધા તે સહુનન છ પ્રકારનુ છે. શની એન્નતની કહેવાયછે. તે સ जन् वज्रशषजनाराच १ रुपननाराच २ नाराच ३ नाराच ४ कीलिका ५ सेवार्त्त ६ जेदात् । L ૧ વ ઋષભનારાચ, ૨ ઋષભનારાચ, ૩ નારાય, ૪ અર્ક, નારાચ ૫ કીલિકા અને ૬ સેવાત્ત એવા ભેદથી છ પ્રકારનું છે, संहननादिलक्षणं तकशास्त्रादवसेयं । ३ તે સહનન વિગેરેના લક્ષણ લક્ષણાને દરશોધનારા શાસ્ત્રમાંથી જાણી લેવા. संज्ञाश्चतस्रः प्रहार ? जय २ मैथुन ३ परिग्रह ४ लक्षणाः अथवा दश एतास्वेव क्रोध ५ मान ६ माया ७ लोन लोक ए ओघ संज्ञा १० દેવાત્ ॥ ૪ ॥ સંજ્ઞા ચાર પ્રકારની છે. ૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, અને ૪ પરિગ્રહ એવા તેના નામ છે, અથવા એની અંદર પ ક્રોધ, ૬ માન, ૭ માયા, ૮ લોભ, ૯ લક અને ૧૦ એય એ છ ઉમેરવાથી તેના દા ભેદ પણ થાય છે. अथ संस्थानानि समचतुरस्त्र १ न्यग्रोध २ सादि ३ Page #16 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. वामन ५ कुज, ५ हुंम ६ नेदात् षड़विधानि, ५ - ૧ સમચ, ૨ ન્યધ, ૩ સાદિ, ૪ વામન, પકુર્જ, ૬ હુંડ-એવા દથી સંસ્થાન છ પ્રકારના છે. कषायाश्च ध १ मान माया ३ लोनाश्चत्वार १.४ - ધોધ, માન, ૩ માયા અને ૪ લેભ એ ચાર કષાય હવાય છે. लेश्याः षट्कृष्ण ? नील २ कापोत ३ तेजः पद्म ५ शुक्ल ६ रूपाः परमत्रता व्यलेश्या अवस्थिता विचार्याः न नावरूपाः ७ લેશ્યાઓ છ છે, ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાતિ, ૪ તેજ, ૫ પદ્મ અને ૬ શુકલરૂપ, પરંતુ એ છ લેશ્યાઓ અહીં દ્રવ્યરૂપ છે એમ સમજવું, ભાવ રૂપે નથી. इंडियाणि पंचस्पर्शन १ रसन २ घ्रा ३ चकुः । છાત્ર, ૫ પાણિા | ૧ સ્પર્શન, ૨ રસન (જીભ), ૩ ઘાણ (નાસિકા) ૪ ચક્ષુ અને પૌત્ર (કાન) એ પાંચ ઈંદ્રિય છે. छौ समुद्घातो समवहननमात्मप्रदेशविकरणं समुद्धातः सचाजीवविषयोऽचित्तमहास्कंधरूपः अन्यो जीवविषयः। સમુદ્રઘાત બે પ્રકારના આત્માના પ્રદેશ શરીરથી વિકરણ –બાહર નીકલે છે તે સમુદ્રઘાત કહેવાય છે. તેમાં જે અજીવ સબધી સમુદ્ધાત છે, અચિત્તને મહાકંધ રૂપ છે અને બીજે જીવ સંબંધી સમુદ્ધાત છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ સિંહ સિવાર ? (8) રનHHધા | વે? સાય જાણે, વેઝब्विय ४ तेनएय आहारे ६ । केवखिए ७ चेवनवे, जीवमणु स्ताणसत्तेवेति ॥१॥ . - તે સાત પ્રકારનો છે – તે નીચે પ્રમાણે. ૧ પહેલી વેદના સમુદ્રઘાત, ૨ બીજી કષાય સમુધાત, ૩ ત્રીજી મરણ સમુદ્ધાત, ૪ ચોથી વૈક્રિય સમુદ્રઘાત, ૫ પાંચમી તૈિજસ સમુદૂધાત, ૬ છઠી આહાર સમુધાત, અને ૭ સાતમી કેવલી સમુદ્યાત છે. –એ સાત સમુધાત મનુષ્ય ને હોય છે. ૧. दृष्ठिस्त्रिधा मिथ्यात्वसम्यत्कमिश्रन्नेदात् । १०॥ દષ્ટિ ત્રણ પ્રકારની છે ૧ મિથ્યાત્વ દષ્ટિ, ૨ સમ્યકત્વ હરિ, અને મિશ્ર દષ્ટિ. दर्शनं चतु १ अचदुश् अवधि केवल नेदातू ચતુર્વિઘં . આ ૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવલ દર્શન એવા ભેદથી દર્શન ચાર પ્રકારનુ છે. झानं मतिश्रुतावधिमनःपर्यायकेवलन्नेदात વિધારે ?! ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યાયજ્ઞાન, અને પ કેવલજ્ઞાન –એવા ભેદથી પાંચ પ્રકારનું જ્ઞાન છે.. अत्र ज्ञानसाहचर्यादनुक्तमप्यज्ञानं ग्राह्यं तब विधा मत्यज्ञानं श्रुताशानं विनंगज्ञानरूपं । १३ । અહી અજ્ઞાન કહેલું નથી તે પણ જ્ઞાનના સાહચર્યથી ગ્રહણ, Page #18 -------------------------------------------------------------------------- ________________ (૨૦) दंडक विचार. કરવુ. તે ૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતાજ્ઞાન અને ૭ વિભગજ્ઞાન એમ ત્રણ—પ્રકારનુ છે. योगाः पंचदश चतु ચાગ પનર પ્રકારનાછે, તેમાં मनोयोगः । મને યોગ ચાર પ્રકાર છે, તથા તે નીચે પ્રમાણે છે—— पटे पटोऽयमित्यादि चिंतयतः सत्य मनोयोगः વજ્રને જોઇને, “ આ વજ્ર છે ” એમ ચિતવવુ, એ પેહેલે સત્ય મનાયેાગ કહેવાયછે. '' આ घटे पटोsय मित्यादि चिंतयतः सत्यमनो ફોનઃ ધડાની અંદર “ આ વસ્ત્ર છે ” એમ ચિતવવુ, તે બીજો અસત્ય મને ચાગ કહેવાયછે. नगरे दारकपंचके जाते पंच सप्त दारका जाता इत्याद्यनुचिंतयतः सत्यामृषामनोयोगः । કાઇ નગરમાં પાંચ છેાકરા થયા હોય, તે છતાં પાંચ કરા થયા ''. એમ ચિતવવુ, તે સત્યાભ્રુષા નામે ત્રીજો મનેચાગ કહેવાય છે. देवदत्तोऽयमित्यादि चिंतयतोऽत्यसामृषा मनो योगः “ આ દેવદત્ત છે ' એમ ચિતવવુ, તે અસત્યાભ્રષા” નામે ગાથા મને યાગ કહેવાયછે. श्रथ वाचा चतुष्टयमाद । હવે ચાર પ્રકારની વાણી કહેછે. Page #19 -------------------------------------------------------------------------- ________________ काविकार सत्यासत्यासत्यामृषा असत्याऽमृषा. इति नाषाचतुष्टयम् । १ सत्या, २ २१सत्या, 3 सयामृषा, ४ २५सत्या मृषा. ये ચાર પ્રકારની ભાષા છે. घटे घटो यमिति सत्या १ घटे पटोऽयमित्यसत्या जीर्णधान्यराशी बहु जीवान् दृष्ट्वा सर्वे जीवा इति वदतः सत्यामृषा मिश्रापरपयोया ३ प्राग नो देवदत्त इत्यसत्या मृषा । एतछाक चतुष्टयं भवति । १५ने , "20 4" गे पडसी सत्यालाषा. २ ઘડાને “આ વસૂછે ” એમ કહેવુ, તે બીજી અસત્ય ભાષાક જીર્ણ થઈ ગયેલા ધાન્યના ઢગલામાં ઘણી જીવાત જોઇને “આ બધા જીવ છે” એમ કહેવું, એ ત્રીજી સત્યામૃષા ભાષા, તેનું मिश्रा से मीनु नाम ५९१ छ. ४ "वत्त पा०५ " सन કહેવુ, તે અસત્યા અમૃષા નામે ચાથી ભાષા–એવી રીતે ચાર પ્રકારની ભાષા–વાણ થાય છે. अथ तनुसप्तकमाह ॥ હવે સાત પ્રકારના શરીર કહે છે. औदारिक १ औदारिक मिश्र ५ वैक्रिय ३ वैक्रिय मिश्र ४ आहारक ५ आहारक मिश्र ६ तैजस कार्मण रूपः सप्तधा काययोगः । १५ । ૧ દારિક શરીર, ૨ દારિક મિશ્રશરીર, ૩ક્રિય શરીર, Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) दंडक विचार. ૪ વૈક્રિય મિત્ર શરીર, ૫ આહારક શરીર, ૬ આહારક મિશ્ર, ૭ તૈજસ કામણ શરીર~~~એ સાત પ્રકારે કાય યાગ (શરીર) કહેવાયછે. उपयोगो द्विधा तत्र ज्ञानाज्ञाननेदाष्टकरूपः साकारोपयेोगश्चतुर्भेदद रूपोऽ पयोगः संयो ગે દાવશ। ૫ । ઉપયાગ બે પ્રકારને છે. ૧ સાકારાપયાગ અને ૨ અનાકારાપયેાગ, સાકાર:પયોગ જ્ઞાન અજ્ઞાનના આઠ ભે રૂપછે અને બીજો નિરાકાર ઉપયાગ ચાર ભેદ વાલા દર્શન રૂપ છે. તે બંનેના ભેદના સાથે યાગ કરવાથી તેના ખાર ભેદ થાયછે. एकसमये नृत्पद्यमानानां व्यवमानानां च સભ્યેતિ દાદર્ય | ૨૬ | ૨૩ | એક સમયને વિષે ઉત્પન્ન થતા એવા જીવા તેની સખ્ય અને એક સમયને વિષે ચ્યવતા એવા જીવેાની સખ્યા, એ ઉપપાત અને ચ્યવન નામે બે દ્વાર જાણવા. स्थितिरायुषो जघन्योत्कृष्टमाना । १० આયુષ્યની જધન્ય અને ઉત્કૃષ્ટ માન વાલી સ્થિતિ. श्राहारादिग्रहणशक्तयः पर्याप्तयः । ' આહાર વિગેરેને ગ્રહણ કરવાની શક્તિએ તે પર્યાપ્તકહેવાયછે. ताश्व षट् प्रहार १ शरीर २ इंडिय ३ ' श्वासोच्छवास व जाषा ५ मनः स्वरूपाः | १० | તે ૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છ્વાસ, ૫ ભાષા અને મનઃ—એ છ પાપ્તિ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. के जीवाः कतिन्यो दिगम्य आगतमाहार व्यमादारयंतीति किमाहारः । २०। કયા કઈ દિશામાંથી આવેલા આહાર દ્રવ્યને આહાર કરે છે? એમ બતાવવું, એ મિાહાર દ્વારા કહેવાય છે. विशिष्टाः संझास्तिस्रः। સ“જ્ઞાદ્વારના વિશિષ્ટ એવી જે સજ્ઞા તે ત્રણ પ્રકારની છે. तत्र यया त्रिकालविषयमर्थ जानाति सादीर्घकालिकी समनस्कानामेव - તેમાં જેનાથી ત્રણ કાલના વિષયના અર્થ જાણી શકાય તે પહેલી દીર્ધકાલિકી સત્તા કહેવાય છે, તે સત્તા પચે દ્રિય પર્યાપ્ત ने। यछ. . ___यश्च स्वदेहपालनातोरिष्टवस्तुषु प्रवर्त ते अहिताच निवर्त्तते वर्तमानकालविषयं च चिंतनं यस्य तस्य हेतुवादोपदेशिकी संज्ञा छींझियादीनामेव ।। જે જીવ પિતાના દેહનુ પાલન કરવા માટે પોતાને ગમતા વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે અને અહિત વસ્તુમાંથી નિવૃત્તિ થાય, તેમજ તેનુ ચિતવન વર્તમાન કાલને વિષે રહ્યા કરે તેને બીજી હેતુવાદોપદેશિની સત્તા કહે છે. તે સંજ્ઞા બેરિદ્રિય વગેરે જીવોને જ હોય છે. , यश्च सम्यग् दृष्टिः कायोपशमिकज्ञान युक्तो यथाशक्ति रागादिनिग्रहपरः तस्य दृष्टिवादो Page #22 -------------------------------------------------------------------------- ________________ (१४) दंडक विचार. पदेशिकी (३१। જે જીવ સમ્યગદ્રષ્ટિ ક્ષાપ શમિક જ્ઞાનવાલે અને પિતાની બનતી શક્તિવડે રાગ વિગેરેને નિગ્રહ કરવા માં પરાયણ રહેતા હોય તેને ત્રીજી દૃષ્ટિ વાદપદેશિકી સંજ્ઞા હોય છે. गतिः नवांतरगमनं । २२। બીજા ભવને વિષે જવું, તે ગતિદ્વાર કહેવાય છે. आगतिः परनवात् आगमनं ।३। પર ભવમાંથી જે આવવું, તે આગતિદ્વાર કહેવાય. वेदश्च स्त्रीपुंनपुंसकजेदात् त्रिधा ॥२४॥ श्री३६, ५३५३६, मने नसावे.-मन:४ारे द्वारछे.४ अथ एतानि धाराणि २५ दंडकेषु अवतारयीत એ વીશ દ્વાર વશ દંડકની અંદર ઘટાછે. तत्र तावत् शरीरछारं कथ्यते ॥ તેમાં પ્રથમ શરીર દ્વારા કહે છે. मूल चउ गब्भ तिरिय वाउसु, मणुआणं पंच सेस तिसरीरा। थावर चउगे दुहओ, अंगुल असंख भा गतणू ॥५॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( ૨૧ ) ભાવાર્થ-ગર્ભજ તિર્યંચ અને વાયુ કાય-એબે દ ડકામાંઔદારિક, વૈદિય, તેજસ અને કાર્મણએ ચાર શરીર હોય છે. મનુષ્યના એક દંડકમાં આદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ અને આહારક–એ પાંચ શરીર હોય છે અને બાકીના એકવીશ દડકોમાં ત્રણ શરીર હોય છે એટલે દેવતાના તેર દંડક અને નારકીને એક–એ ચાદ દડકમાં વૈક્રિય, તૈજસ અને કાર્મણ એત્રણ શરીર હોય છે તથા એક વાયુ કાય વિના ચાર સ્થાવરના ચાર દંડક તેમજ ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દડક–એ સાત દડકને વિષે દારિક, વૈજક અને કાર્પણ -એ ત્રણ શરીર હોય છે, વનરપતિ કાય શિવાય બીજા ચાર રસ્થાવરને વિષે ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એમ બે પ્રકારનું શરીર છે તે અગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણે હોય છે. ૫ अवचूर्णी 'कुव्वयणे बहु वयणं ' इति प्राकृतलक्षणेन गर्नजतिर्यकवाय्वोश्चत्वारि शरीराणि नवंति संन्न व एव न नवं त्येवेति निश्चयः एवं सर्वत्रापि ज्ञेयं । એ પ્રાકૃત વ્યાકરણના નિયમથી દ્વિવચનમાં બહુ થાય છે તેથી ગર્ભજ તિર્યંચ તથા વાયુના ચાર શરીર થાય છે એમ સંભવ છતાં ન જ થાય, એ નિશ્ચય છે, એવી રીતે બધે ઠેકાણે જાણી લેવું. आहारकत्यागेन कदाचित्नयोक्रियकरणे न च चतुर्णा संतवः। તે ગર્ભજ તિર્યંચ અને વાયુ કાયને આહારક શરીરનો ત્યાગથી અને કદાચિત વૈક્રિય શરીરના કવાથી ચાર શરીરને સંભવ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) दंडक विचार. मनुष्याणां पंचापि । મનુષ્યના એક દંડકમાં દારિક, વૈદિય, તેજસ, કાર્પણ , અને આહારક–એ પાંચ શરીરે હોય છે. शेषा दंडका स्त्रिशरीराः। બાકીના એકવીશ દંડકના અને ત્રણ શરીર હે છે. 'औदारिकयुक्तान्यां वैक्रिययुक्ताभ्यां वा तेज सकार्मणाच्याम् । દારિક સરીરે યુક્ત અથવા વૈક્રિય શરીરે યુક્ત એવા તૈજસ અને કર્મણ શરીરેની સાથે તે જાણવું. (ઇતી પ્રથમ દ્વાર) स्थावरचतुष्के थिव्यप्तेजोवायुरूपे उहतोत्ति छान्यां प्रकारान्यां जघन्योत्कृष्टरूपान्यां अंगुला संख्यन्नागमाना तनुः । - પૃથ્વી, અપૂ તેજ અને વાયુરૂપ ચાર સ્થાવરને વિષે ઉત્કૃષ્ટ અને જઘન્ય એ બે પ્રકારે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે શરીર હોય છે. __ यद्यपि बादराणां वाताग्न्यप् शिवीनां शरी. राणि मिथोंगुलासंख्यगुणवृक्षानि तथापि यथोक्त मानान्येव ।। ૧ નારકીને એક દંડક અને દેવતાના તેર દંડક-એ ચદ દડમાં-વૅક્રિય, તિજસ અને કાર્પણ- એ શરીર છે. વાયુકાય વિના ચાર સ્થાવરના ચાર દંડક તેમજ ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દંડક-એ સાત દંડકને વિષે દારિક, તૈસે અને કર્મણ-એ ત્રણ વારી હેયછે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પાર. ( * ) જોકે ખાદર એવા વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી~એ ચાર સ્થાવર શરીર પરસ્પર અગુલના અસ ંખ્યાત ગુણે વધતા છે, તાપણ તેમનું માન જે કહેલછે, તે પ્રમાણેજ છે. પ્ મૂલ. सव्वेसंपि जहन्ना, साहाविय अंगुलस्स संखस्सो । उक्कोस पणसयधणु, नेरइयासत्तहथ्थसुरा ॥ ६ ॥ ભાવાવ-સર્વે બાકીનાવીશ દંડકનેવિષે પણજધન્યથી શરીરનુ'માન સ્વભાવિક અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે, અને તેમાં ઉત્કૃષ્ટથી શરીરનું માન નારકીના દંડકમાં પાંચસા ધનુષ્યનું છે અને દેવતાના તેર ઠંડકમાં શરીરનું માન સાત હાથનું છે. ૬ अवचूर्णि शेषानां सर्वेषां विंशति दंडकजीवानां । બાકી રહેલા સર્વ વિશ દંડકના જીવાના ( શરીરનુ” માન. ) स्वानाविकस्य मौलस्य शरीरस्य जघन्यावगा दना गुलस्यासंख्यातो जागः । જધન્યથી સ્વાભાવિક મૂલ શરીર—આર ભતી વેલાયે—તેનું માન અગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. उत्कृष्टतः पुनः पंचशतधनुरुच्चा नैरयिकाः । ઉત્કૃષ્ટથી નારકીના એક દડકને વિષે શરીરની ઊંચાઈનુ માન પાંચસે ધનુષ્યનુ છે. सुराः सप्तदस्तोच्चाः । Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) दंडक विचार. દેવતાના તેર ડકે શરીરનું માન સાત હાથતુ છે. ત મૂલ. गब्भतिरि सहस्स जोयण, वणस्सइ अहिय जोयण सहस्सं । नर इंदितिगाऊ, बे इंदिय जोयणे बार || ॥ 11911 ભાવાર્થ—ગનજ તિર્યંચમાં શરીરનુ ંમાન એક હજાર ચેાજનતુ છે, પ્રત્યેક વનસ્પતિ કાય જીવેાના શરીરનું માન એક હજાર ચેોજનથી કાંઇક અધિક છે. ગર્ભજ મનુષ્ય અને તેરિંદ્રિ વેાના શરીરનુ માન ત્રણ ગાઉનુ છે અને બે ઇંદ્રિય જીવેાના શરીરનું માન ખાર યેાજનનું છે. ૭ अवचूर्णि गर्भजतिरश्चां मत्स्यादोनां योजनसहस्रं । ગર્ભજ તિર્યંચ જે મય વગેરે જીવે તેના શરીરનું માન એક હજાર યોજનનુ છે. અહીં સાતે નારીનું જુદું' જુદું શરીર ન સમજવું. સાતમી નારકે પાંચસા ધનુષ્ય, છડીએ અઢીસે ધનુષ્ય, પાંચમીએ ` સવાસા ધનુષ્ય, ચેાથીએ સાડીબાસઠ ધનુષ્ય, ત્રીજીએ સવાએકત્રીશ ધનુષ્ય, ખીએ સાડાપ`દર ધનુષ્ય, અને પેઢુલીએ પાણીઆ ધનુષ્ય અને છ આંગલ. એ પ્રમાણે સમજવું દેવતામાં પેહેલા તથા બીજા દેવલાક સુધી સાતહાથનું, ત્રીજા ચેાથામાં છ હાથનું, પાંચમા તથા છઠ્ઠામાં પાંચ હાથનું, સાતમાં તથા આઠમામાં ચાર હાથનું, નવમા અને દશમા અગીયારમા તે ભારમામાં ત્રણ હાથનુ નગ્ન વેયફમાં એ હાથનુ અને પાંચ અનુત્તરમાં એક હાયનું શરીર સમજવું. Page #27 -------------------------------------------------------------------------- ________________ खंडक विजार ( ૧૧ ) वनस्पतेः साधिक योजन सहस्रं तदूर्द्ध तु पृथ्वी વિહાર: | પ્રત્યેક વનસ્પતિ કાયના જીવોના શરીરનુ માન એક હજાર ચૈાજન ઝાઝેરૂ છે. તે ઉપરાંત પછી પૃથ્વીના વિકાર છે. नरा स्त्रीं दिया : त्रिगव्यूतोच्चाः । મનુષ્ય અને ત્રણ ઇંદ્રિયેાવાલા વેાના શરીરનુ માન ઊંચા ઇમાં ત્રણ ગાઉનુ છે. द्वींदिया : जोयराबारति द्वादश योजनोत्रयाः ॥७॥ બે ઇન્દ્રિયવાલા જીવેાના શરીરનું માન ખાર ચૈજન સુધીતુ છે. ७ मूल: जोयणमेगं चउरिं, दि देहमुचत्तणं सुए. મળિયું । वेडव्विवय देहं पुण अंगुलसंखं समाહંમે ॥ ૮॥ ભાવાર્થ-ચાર ઇંદ્રિયવાલા જીવોના શરીરનું ઊંચાઇનુ માન એક ચેાજનનુ છે, એમ સૂત્રને વિષે કહેલુ છે. વૈક્રિય શરીરને વલી આરંભતી વેલાયે એક અગુલના સખ્યાતમા ભાગ હોય છે. : ૮ चतुरिंडिय देहं उच्चत्वेन योजनमेकं श्रुते प्रज्ञापनादौ नणितमुक्तं ચાર ઇંદ્રિય વાલા છાના શરીરની ઊંચાઇનુ માન એક ચેાજનનું પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં કહેલુ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) રંજ વિવા. प्रस्तावादाह ચાલતા પ્રસંગે જે જે દંડકે વૈદિય શરીર છે, તેનું પ્રમાણકહે છે उत्तर वैक्रियदेई पुनः आरंन्ने प्रारंन्ने गुलसंख्यातनागमानं વૈદિય શરીર તે વલી આરંભમાં એટલે વિણા કરતી વેલાયે પેહેલા સમયમાં અંગુલના સંખ્યામાં ભાગ જેટલું હોય છે. नत्कृष्टं तु ત્યાર પછી ઉત્કૃષ્ટ એટલે જ્યાં સુધી અને કેટલું વધે ? તેનું પ્રમાણ કહે છે. मूल देवनरअहियलरकं,तिरियाणां नवयजोयणसयाई दुगणं तु नारयाणं, भणियं वेअव्वियसरीरं ॥९॥ ભાવાર્થ દેવતા એક લાખ જનનું વૈક્રિય શરીર વિક, મનુષ્ય એક લાખ નથી અધિક વૈક્રિય શરીર વિયુર્વે, તિર્યએ નવોજન સુધીનું વક્રિય શરીર વિક્ર્વે, અને નારકીઓ તે પિતાના શરીરથી બમણું વૈક્રિય શરીર વિર્ષે ૮ -लब्धि वैक्रिय शरीरिणो जीवतोऽतर्मुहुर्ता परतो न वैक्रिय शरीरेऽवस्थानमस्ति । લબ્ધિથી વૈક્રિય શરીરવાલ છવને અંતર્મુહૂર્ત પછી વૈક્રિય શરીરમાં અવસ્થાન હેતું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( ૨ ) पुनरौदारिकशरीरस्यावश्यं प्रतिपत्ते रिति । કારણકે, ફરીથી તેને આદારિક શરીરની અવશ્ય પ્રાપ્તિ છે. વૈશ્યિ શરીરની વિફર્વણા કયા દંડકના જેને કેટલા કાલ સુધી રહે છે, તે કહે છે – મૂવ. अंत्तमुहुत्तं निरए. मुहूत्तचत्तारि तिरय मणु देवेसु अदमासो, उक्कोस विउव्वणा कालो + ૧૦ છે. નારીના દંડકને વિષે વૈક્રિય શરીરની વિકવણા અંતમુહૂર્ત સુધી રહે છે. તિર્યંચ અને મનુષ્યના દંડકને વિષે ચાર મુહૂર્ત (એક પહેર) સુધી વિક્રિય શરીરની વિકર્વણા રહે છે અને દેવતાઓના દંડકને વિષે અ માસ સુધી વૈક્રિય શરીર રહે છે. (પછી વિસરાલ થઈ જાય છે.) આ વિકર્વણાને ઉત્કૃષ્ટ કાલ જાણ. ૧૦ इति वचन सामर्थ्यात् अंतर्मुहूर्त चतुष्टयं तेषां देशबंध इत्युच्यते तन्मतांतरमित्यवसेयं । ઉપર પ્રમાણે કહેલા વચન છે, તેના સામર્થ્યથી ચાર અત મુહૂર્ત સુધી તેમને દેશ બંઘ છે એમ જે કહે છે, તે કઈ બીજા મત પ્રમાણે છે એમ જાણવું. तृतीयं संहननधारमाह હવે ત્રીજું સંધયણ દ્વાર કહે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. મલ. थावरसुरनेरइया, अस्संघयणा य विगल વદા । संघयण छगां गब्भय, नरतिरिए सुवि मु નયત્રં ॥ ૧॥ ( ૧૨ ) ભાવાર્થ સ્થાવરના પાંચ દંડક, દેવતાના તેર દંડક, નારકીના એક ཀ། દંડક-એ સર્વ આગણીશ દંડકના જીવ છે. સંધયણથી રહિત હાય છે. બે ઇંદ્રિય અને ચારિદ્રિય–એ વિકલે દ્રિયના ત્રણ દંડકને વિષે એક સેવાન્ત સહનન હોયછે અને ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જીવના એ દંડકને વિષે છ સધયણ છે, એમ જાણ્યુ· ૧૧ अवचूरि स्थावरसुर नैरयिकाः संहनन रहिताः ग्रस्थ्यनावादेव । સ્થાવરના પાંચ, દેવતના તેર અને નારીના એક-એ એગણીશ દંડકના જીવા સધયણથી રહિત છે,કારણકે, તેમનામાં અસ્તિ ( હાડકા ) હોતા નથી. चः समुच्चये किं समुच्चिनोति । અહિં ર્ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, એટલે શુ' સમુચ્ચય કરે છે? તે કહે છે. ૧ જ્યાં હાડ માંસ હાય, ત્યાં સધયશ્રુ હેયછે, તે ઓગણીશ દંડ કે હાડ માંસ હાતા નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ રંજ વિવાર. ( રર ) सैद्धांतिकमतेन सुरानारकाश्च प्रथमसंह निनः । સિદ્ધાંતના મત પ્રમાણે દેવતા અને નારીના દડકાને જીવે પહેલી સંધયણવાલા છે, विकलाः सेवार्ता इति अस्थिसंबंधमात्रसंह ननवंतः। વિકટ્રિયના દંડકના જીવ સેવા એટલે માત્ર અરિ ! (હાડકા)ના સંબંધની સંધયણવાલા છે. गर्नजनरतिरश्वोः संहननषटकं ज्ञातव्यं ॥११॥ ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચના દંડકના જીને છે સંધયણ છે એમ જાણવું. ૧૧ चतुर्थ संझाहारमाह। ચોથું સંજ્ઞા દ્વાર કહે છે. मूल सव्वेसिं चउ दहवा, सण्णा सव्वे सुराय च ૩૨ ૫ नरतिरि छ संठाणा; हंडा विगलिंदि नेरझ्या છે ૧ર છે ભાવાર્થ. | સર્વ વીશ દંડકને વિષે (આહાર, ભય, મૈથુન અને પરિ. ગ્રહ) એ ચાર સંજ્ઞા હૈય છે અથવા દશ (કામ, ક્રોધ, માન, માયા, ભ, શેક, ધ અને ઉપર કહેલી ચાર ) સંજ્ઞ હેય છે. સવા Page #32 -------------------------------------------------------------------------- ________________ ( 38 ) दंडक, विचार. તેર ઠંડકના દેવતા સમચતુર સંસ્થાનને ધારણ કરનાર હાય છે. મનુષ્ય અને તિર્યંચ-એ બે દંડકને વિષે છ સંસ્થાન હોયછે, વિકલેંદ્રિયના ત્રણ દંડકમાં અને નારકીના દંડકમાં એકજ કુંડક સંસ્થાન હાયછે. ૧૨ अवचूर्णी संज्ञा सर्वजीवानां चतस्रो दशवा । સર્વે દંડકાના જીવાને ચાર અથવા દશ સંજ્ઞાઓ હોયછે. केषांचिन्नृणां षोमशापि परमब्वान्न विवक्षितं । કેટલાએક મનુષ્યાને શાળ પણ સ'જ્ઞા હોછે, પરંતુ અપપણાંથી તે કહેવાને ઈંઅેલું નથી. पंचमं संस्थानद्वारमाह । પાંચમું સંસ્થાન દ્વાર કહેછે. सर्वे सुराश्च भीमो भीमसेन इति न्यानेन समचतुरस्र संस्थानाः । ભીમ ગેટલુ આલવાથી જેમ ભીમસેન સમજાયછે, તેમ સર્વ દેવતાએ એટલ' કહેવાથી દેવતાના તેર કડકના જીવા સમ ચારસ સંસ્થાનવાલા છે. नरतियैचौ पट्संस्थानौ । મનુષ્ય અને નિયંચ-બે દંડકના જીવ છ સંસ્થાનવાલા હાયછે. विकलेंप्रिय नैरयिका इंडसंस्थानाः ॥ १२ ॥ વિકલેદ્રિયના ત્રણ દંડક અને નારકીના એક ફ્રેંડફએ યા દંડક રહુડ સંસ્થાનવાલા હાયછે, Page #33 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार ( ૨ ) स्थिराणांषड़विध संस्थान राहित्ये ऽपि संस्थानानां आकारनेदत्वादेव एतच्छरीराकारानाह | સ્થાવરના પાંચ દંડકના છા છ પ્રકારના સસ્થાનથી રહિત છે, તે છતાં સંસ્થાનાને આકારનું ભેદપણું હૈાવાથીજ તેમના શરીરના આકાર કહેછે— મૂહ. नाणाविह धयसूई, बुब्बुयवण वाउ तेउ अ पकाय । पुढवी मसूर चंदा, कारा संठाणओ भणिया ॥ ૩૨ ॥ ભાવાર્થે. વનસ્પતિ કાયના દંડકને વિષે જાત જાતના આકાર હાયછે, વાયુકાયના દંડકમાં ધ્વજાના જેવા આકાર હાયછે, તેઉકાયના દંડકમાં સાયના જેવા આકાર હાયછે, અકાયના દંડકમાં પરપાટાના જેવા આકાર હાયછે, અને પૃથ્વીકાયના દંડકમાં મસર ની ઢાલના જેવા અને ચંદ્રના જેવા આકાર હાયછે, એ પ્રમાણે સંસ્થાને ભગવતી પ્રમુખ સિદ્ધાંત વિષે કહેલા છે. ૧૩ अवचूर्णि નાનાવિધ, ? ધ્વનઃ વતાવ્યા, ગ્ સૂચી, મૈં યુबुदाकाराणि क्रमेण वनस्पतिवायुतेजोऽप्कायारी રાધિ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૯) વિવાર નાના પ્રકારના આકાર, ૨ ધ્વજ એટલે પતાકા, ૩ સૂચી સેય, કે પરપોટાના આકારો અનુક્રમે વનપતિ, વાયુકાય, તે ઉકાય અને અપકાય જીવના શરીરના હેય છે. .... पृथ्वी अईमसूराकारा जणिता जगवत्यादौ । પૃથ્વીકાયને આકાર અધીમસૂરની દાલ જેવો છે, એમ ભાગ- વતી વગેરે સિદ્ધાંતમાં કહેલું છે, षष्टं कषायहारमाह. છે કષાય દ્વાર કહે છે. મૂર. सम्वेपि चउकसाया, लेसगं गभतिरिय મરણ છે नारयतेउवाऊ, विगला वेमाणिय तिलेसा તે ૧૪ ભાવાર્થ સ ચવીશ દંડકોના જીવન વિષે, કેધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય હોય છે, ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય—એ બે દંડને વિષે છ લેશ્યાઓ હોય છે. વિકલૈંદ્રિયના ત્રણ દંડક અને વૈમાનિક દેવતાના એક દંડકને વિષે કૃષ્ણ, નીલ અને કાપોત–એ ત્રણ લેયાઓ હોય છે. ૧૪ . . અવધૂળિ. सर्वेपि जीवाः चतुः कषायवंतः। Page #35 -------------------------------------------------------------------------- ________________ રંદ વિવાર. (૨૭ ) સર્વે વીશ દંડકન છે કેધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયવાલા હેય છે. निः कषायाश्च केचन मनुष्ये । મનુષ્યમાં કેટલા એક કષાય વગરના જીવો હોય છે. सप्तमं लेश्याहारमाह. - સાતમું લેણ્યાદ્વાર કહે છે. लेश्याषट्कं गर्नजतिर्यगमनुष्येषु। ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં છ વેશ્યાઓ હેયાછે. नारकतेजोवायुविकला वैमानिकाश्च त्रिलेश्याः। નારકી, તેઉકાય, વાયુકાય, ત્રણ વિકેલેંદ્રિય અને વૈમાનિક દેવતાઓ ત્રણ લેશ્યાવાલા હોય છે. प्रथम हिताययोः पृथिव्योः कापोता । પહેલી અને બીજી નારકની ભૂમિમાં કાપિત લેશ્યા છે. तृतीयस्यामुपरि कापोता अधो नीला। ત્રીજી નારકીની ભૂમિમાં ઉપર કેપિત લેશ્યા અને નીચે નીલ લેડ્યા છે. पंकायां नीला धूमायां नीला कृष्णा च । ચેથી પંકા નારકીમાં નીલ ગ્લેશ્યા અને પાંચમી માં નારકીમાં નીલ અને કૃષ્ણ લેહ્યા છે, षष्टी सप्तम्योः कृष्णा एव । છઠી અને સાતમી નારકમાં કૃષ્ણ લેહ્યા છે. तथा सौधर्मेशानयोस्तेजः कटपत्रये पद्मा ला Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સંત વિવાર. तकादिषु शुक्ला एवेति । તથા સાધમ અને ઇશાન દેવ લેકમાં તેજલેશ્યા છે ત્રણ કપ (દેવક) માં પડ્યા લેશ્યા છે અને લાંતક વગેરેમાં શુકલ લેગ્યા છે. ૧૪ ૩. जोइसियतेउलेसा, सेसा सव्वेवि हुँति વાટેલા इंदियदारं सुगम, मणुयाणं सत्त समु ધાયા ૧૬ . ભાવાર્થ તિષ્ક દેના દંડકને વિષે તે જ વેશ્યા હૈય છે અને બાકીના દશ ભુવનપતિના દશ દંડક, અગીયારમો વ્યંતર દેવતાને દંડક બારમે પૃથ્વી કાયને, તેરમે અપકાયને, ચોદમે વનરપતિ કાયનો દંડક–એ બધા દંડકોને વિષે પણ કૃષ્ણ, નીલ, કાપત અને તેજ–એ ચાર લેશ્યાઓ હોય છે. અને આઠમું ઇંદ્રિયદ્વાર સુગમ છે અને નવમા સમુધાત દ્વારમાં મનુષ્યના એક દંડકને વિષે વેદના વિગેરે સાત સમુધાત હેય છે. ૧૫ अवचर्णि ज्योतिष्काः केवलं तेजोलेश्यावंतः। જ તિષ્ક દેવનાઓને ફકત તેજલેશ્યા હોય છે. शेषाः सर्वेऽपि पृथिव्यपवनस्पतिनवनपति ध्यंतराश्चतुःश्या नवंति। Page #37 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. Pिer બાકીના પણ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ભવનપતિ અને વ્યંતર દેવતાઓ ચાલેશ્યા વાલા હોય છે. तेजो लेश्यावंतां केषांचिदेवानां नूजलवनेषूत्पा. दात् कियत्कालं तल्लेश्यासंन्नवः । તેજલેશ્યાવાલા કેટલા એક દેવતાઓ પૃથ્વી, જલ અને વનમાં ઉત્પન્ન થાય છે, તેથી કેટલેક વખત સુધી તેમને તે લેશ્યાને સંભવ છે. इंडियधारं सुगमं । (288) निद्वार सुगमछे. नवमं समुद्घातहारमाह. નવમું સમુદ્ધાત દ્વાર કહે છે. मनुष्येषु सप्त समुद्घाताः મનુષ્યના એક દંડકમાં વેદનાદિક સાતસમુઘાત હૈયછે सप्त समुद्घातानां नामान्याह। તે સાતે સમુદ્ધાતના નામ કહે છે. मूल. वेयण कसायमरणे, वेउव्विय तेय एय . आहारे । केवलिय समुग्घाया, सत्त इमे हुँति संन्नीणं । १६॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) दंडक विचार. ભાવાર્થ પહેલી વેદના સમુદ્ધત, બીજી કષાયસમુધાત, ત્રીજી મરણ સમુદ્યાત, ચોથી વૈક્રિય સમુદૂધાત, પાંચમી તૈજસ સમુદ્ધાત, છઠી આહાર સમુધાત અને સાતમી કેવલી સમુદ્ધાત–એ સાતે સમુદ્યત સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યને હોય છે. (આ ગાથા સુગમ છે, તેથી અવગુણ નથી.) મૂક. एगिदियाण केवल, तेउ आहारग विणाउ વારિ ! ते विउव्विय वज्जा, विगला सन्नीण ते વિ ૧૭ ભાવાર્થ એકંદ્રિય વૈક્રિય વાયુકાય જીવોને પેહલી કેવલી, બીજી તિજસ અને ત્રીજી આહારક-એ ત્રણ સમુદ્ધાતને વર્જીને બાકીની એક વેદના, બીજી કષાય, ત્રીજી મરણ અને એથી વૈક્રિય એ ચાર સમુદ્ધાત હોય છે તે ચારમાંથી એક વૈક્રિય સમુદૂધાત ને વર્જીને એક વેદના, બીજી કષાય ત્રીજી મરણ-એ ત્રણ સમુઘાત વાયુકાયના દંડક વિના બાકીના ચાર સ્થાવરને ચાર દંડકને વિષે હે છે. તેમજ વિકસેંદ્રિયના ત્રણ દંડકમાં પણ તે ત્રણ સમુઘાત હોય છે અને સંજ્ઞી પંચેંદ્રિય એવા ગર્ભજ મનુષ્યને તે તે સાતે સમુદ્રઘાત હૈયછે. ૧૭ - કે 1 Page #39 -------------------------------------------------------------------------- ________________ ''''''' दंडक विचार (°′′) મૂર્છા. पणगब्भतिरि सुरेसु, नारयवाऊसु चउरतिय से से । विगल दुदिट्ठी थावर, मित्यत्ती सेसतिय ટ્વી॥ ૧૮ |.. 32 ભાવાર્થ ગર્ભજ તિર્યંચના એક દંડક અને દેવતાના તેર ઈંડાને વિષે પેઠેલી આહારક અને બીજી કેવલીએ એ સમુદ્ધાતને લઈને બાકીની પાંચ સમુદ્ધાત હાયછે. નારકીને એક દંડક, અને વાયુકાયના એક દંડક–એ બને દંડકને વિષે પેઢુલી વેદના, બીજી કષાય ત્રીજી મરણુ અને ચોથી વૈક્રિય—એ ચાર સમુદ્દાત હાયછે અને શેષ એટલે એક વાયુકાય વિના બાકીના ચાર સ્થાવર જીવાના ચાર દ ́ડકને વિષે એક વેદના બીજી કષાય અને ત્રીજી મરણએ ત્રણ સમુદ્ધાત હોયછે. વિકલેદ્રિયના ત્રણ દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ અને સમ્યગ્ દૃષ્ટિ-એ એ દૃષ્ટિ હાયછે. તથા સ્થાવરના પાંચ દંડકને વિષે તેમજ સમૂôિમ મનુષ્યમાં પણ મિથ્યા દષ્ટિ હોયછે અને બાકીના જે દંડક રહયા એટલે એક નારકી, એક ગર્ભજ તિર્યંચ, એક ગર્ભજ મનુષ્ય અને તેર દેવતાના—એ મળીને સેાળ દંડકને વિષે સમ્ય- - કત્વ, મિથ્યાત્વ અને મિત્ર- એ ત્રણે દૃષ્ટિ હાયછે. ૧૮ સવપૂર્તિ. गर्भज तिर्यकुसुरयो: पंच 1 Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) શ વિવાર ગર્ભજ તિર્યંચના એક દંડકમાં અને દેવતાને તેર દંડકને વિષે આહારક તથા કેલી શિવાય પાંચ સમુદ્ધાત હોય છે. नारकवाय्वोश्चत्वारः નારકીના એક દંડકમાં અને વાયુકાયના એક દંડકમાં વેદના, કષાય, મરણ અને વૈક્રિય એ ચાર સમુધાત હોય છે. शेष स्थावरे विकले च त्रयः समुद् घाता: सर्वત્રાનુક્રમે છે વાયુકાય શિવાય બાકીના ચાર સ્થાવર ઓના ચાર દંડકને વિષે વેદના, કષાય અને મરણ—એ ત્રણ સમુદ્ધાત હોય છે, એ સર્વમાં અનુક્રમે જાણવું. दशमं दृष्टिचारमाह। દશમું દષ્ટિદ્વાર કહે છે. विकलेषु दृष्ठिछिकं सम्यत्कमिथ्यात्वरूपं । વિકસેંદ્રિયને ત્રણ દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ અને સમ્યગુ. દૃષ્ટિએ બે દ્રષ્ટિએ હેય છે. स्थावरा मिथ्यात्विनः પાંચે સ્થાવરના દંડકને વિષે મિથ્યા દૃષ્ટિ હોય છે. शेषा: तिर्यक्सुरनारकनराः त्रिदृष्टयः सम्यम् मिथ्यात्वमिश्रसदिता नवंति। . ઉપરના આઠ દંડકને મુકી બાકી રહેલા એક નારકીને, એક . ગર્ભજ તિર્યંચને એક ગર્ભજ મનુષ્યને અને તેર દેવતાના મલી સેળ દંડકને વિષે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્રએ ત્રણ દૃષ્ટિ હોય છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार अथैकादशं दर्शनधारमाह। હવે અગીયારમું દર્શન દ્વારા કહેછે. મૂઢ. थावरबितिसु अचरकु, चउरिंदिसु तदुगं સુ.માયા मणुआ चउ दंसणिणो, से सेसु तिगं तिगं મળશે ૧૨ ભાવાર્ય પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરના પાંચ દંડક, બે ઈદ્રિયને એક દંડક તેંદ્રિયને એક દંડક, એમ સાત દંડકને વિષે અચક્ષુદર્શન હોય છે. ચતુરિંદ્રિયને વિષે ચતુ દર્શન અને અસહ્ય દર્શન-બને દર્શન, સિદ્ધાંતને વિષે કહેલા છે. મનુષ્યના એક દંડકને વિષે ચક્ષુ એચ અવાધ અને કેવલ એ ચાર દઈને હોય છે અને બાકીના એટલે તેર દેવતાના એક નારકીને અને એક પચંદ્રિય તિર્યંચના–એમ પનર દંડને વિષે ચક્ષુ, અચહ્યું અને અવધિએ ત્રણ-ત્રણ કરીને સિદ્ધાંતને વિષે કહેલા છે. ૧૯ अवचूाण स्थावरठींइियेषु केवलमचकुदर्शन। પાંચ, સ્થાવરના પાંચ દંડક, બે ઇંદ્રિયને એક દંડક અને તેંદ્રિયને એક દંડક–એ સાત દંડકને વિષે કેવલ અક્ષ દર્શન હેયછે.. , Page #42 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. चतुर्रिइियेषु तद् द्विकं चकुरचकुरूपम् ચતુરિંદ્રિયના દંડકને વિષે ચક્ષુદર્શન અને ચક્ષુદર્શનબંને હોય છે. श्रुते कर्मग्रंथादौ नणितं । શ્રત એટલે કર્મ ગ્રંથ વગેરેમાં કહેલું છે, मनुष्याश्चतुर्दर्शनिनः। મનુષ્યને ચારે દર્શન હેય છે. शेषेसु सुरनारकतिर्यदु त्रिकं त्रिकं दर्शनस्य चकुरचक्रवधिरूपं । १० શેષ એટલે બાકી રહેલા દેવ, નારકી અને તિર્યંચને ચક્ષુદર્શન, અસુર્શન અને અવધિ દરન–એ ત્રણ ત્રણ દર્શન હેય છે. छारघ्यं समकमाह। જ્ઞાન દ્વારા અને અજ્ઞાન દ્વારા એ બે બારમું અને તેરમું દ્વાર કહે છે. मूल. अन्नाण नाण तिय तिय, सुरतिरि निरण थिरे अनाणदुगं । नाणनाण दुविगले, मणुए पण नाण तिअ . नाणा ॥२०॥ - लावार्थ. દેવતાના તેર દંડક, તિર્યંચનું એક અને નારકીનું એક Page #43 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( ૧ ) દ'ડક–એ પનર દાંડકને વિષે ત્રણ અજ્ઞાન અને ત્રંણ જ્ઞાન પણ હાય છે, એટલે મિથ્યા દૃષ્ટિ જીતે મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાત હોય છે અને સમ્યક્ દૃષ્ટિ જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન-એ ત્રણ જ્ઞાન હાય છે. સ્થાવર છત્રના પાંચ દડકને વિષે સ્મૃતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. વિકલેન્દ્રિય છત્રના ત્રણ દંડકને વિષે જ્ઞાન અને અજ્ઞાત બને હાય છે એટલે મતિજ્ઞાન તથા શ્રુત જ્ઞાન અને ગતિઅજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાન હોયછે. અને મનુષ્યના એક 'ડકને વિષે મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાન અને મતિ અજ્ઞાન વગેરે ત્રણ અજ્ઞાન હૈાય છે. ૨૦ અવળ. द्वंद्वैकवन्नावात् सुरतिर्यग् निरये अज्ञान त्रिक ज्ञानत्रिकं च नवंति सम्यक्त्कप्राप्तौ । મુતિર્થનિયે એ પદમાં એકવદ્ભાવ કેંદ્ર સમાસ થાયછે, દેવ, તિય અને નારકીના ઢંડકમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન પણ હાયછે; કારણ કે, જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય, ત્યારે ત્રણ જ્ઞાન પણ થઇ શકે છે. स्थिरे अज्ञान | द्वकं । સ્થાવર જીવના પાંચ દંડકમાં મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. यद्यपि जूदकवनंव सैद्धांतिकमतेन सम्यक्क वता देवानां तेषूत्पादे सास्वादन सद्भावाच्च श्रुत मती भवतः परं नेहा धिकृते ', Page #44 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार છે : જેકે સિદ્ધાંતના મત પ્રમાણે તે પાંચ સ્થાવરમાં પૃથ્વી કાય, અકાય અને વનરપતિ કાયના દંડકમાં સમ્યકત્વને વમન કરનારા દેવતાઓ તેમાં ઉત્પન્ન થાય છે, ત્યારે સાસ્વાદનના સદ્ભાવથી તેઓને ત્યાં શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન થાય છે, પરંતુ તે અહીં માનેલા નથી. विकले ज्ञानाझानयोर्टिकम्। વિકસેંદ્રિયના ત્રણ દંડકને વિષે બે જ્ઞાન અને બેઅજ્ઞાન હૈય છે मनुष्येषु पंचज्ञानानि त्रीपयज्ञानानि नवंति । મનુષ્યના એક દંડકમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. चतुर्दशं योगद्वारमाह। હવે ચૌદમું યોગ દ્વાર કહે છે. મૂર इक्कारस सुरनिरए, तिरिएसु तेर पन्नर માસુ . विगले चउ पणवाए, जोगतियं थावरे होइ | ૨૧ છે ભાવાર્થ. દેવતાના તેર દંડક અને નારકીનું એક દંડક–એ ચિદ દંડકમાં . સત્યમગ વિગેરે મનના ચાર યોગ, સત્ય વચન લેગ વિગેરે વચનના ચાર અને વૈદિય, તૈજસ અને કામણ એ ત્રણ કાથાના વેગ મળી અગીયાર ગ થાય છે. તિર્યંચના એક દંડકમાં આહારક કાય છે. અને આહારકમિશ્ર કાગ–એ બે ગવર્જીને બાકીના Page #45 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार ( ૨ ) તૈરયેાગ હાયછે, મનુષ્યના એક દંડકમાં પનર ચાગ હોયછે, વિકલે દ્રિયના ત્રણ દંડકમાં ઔદારિક કાય ચાય, દ્વારિક મિશ્રકાય યોગ, કામણ કાયયેાગ અને અસત્યા મૃષા વચન ચે!ગ એ ચાર ચાર હાયછે વાયુકાયના એક દંડકમાં આદારિક કાયયેાગ, આદારિક મિશ્રકાય યાગ, અને કામણુ કાય યાગ, વૈક્રિય કાય યાગ, વૈક્રિય મિશ્રકાય ચેગ અને કામણ કાયયોગ–એ પાંચયેણ હોયછે. અને વાયુકાય શિવાય પૃથ્વી વિગેરે ચાર સ્થાવરના ચાર દંડકમાં ઔદારિક કાચ યોગ, આદારિક મિશ્ર કાયયોગ અને કાર્યણ કાયયેાગ–એ ત્રણ ચેાગ હોયછે. ૨૧ સવપૂર્તિ. प्रदारिकद्विकाहारकद्विकाभावात् सुरनिर ययोर्विषये एकादश योगाः । એટલે આદારિક કાયયેાગ અને દારિક મિશ્રકાય ચેાગ આદારિક છે અને આહારક છે એટલે અહારક કાય યાગ અને આહારક મિશ્રકાય ચાગ–એ ચાર યાગના અભાવથી દેવતાના તેરા ડકને વિષે નારકીના એક દંડકને વિષે બધા મળીને અગીયાર યોગ હૈાયછે. तिर्यक्कु त्रयोदश । તિર્યંચના એક દંડકમાં તેર યોગ હોય છે, केषां चिद्वै क्रियलब्धिसंज्ञवे तत् द्विकसंभवात् । કેટલા એક તિર્યંચને વૈક્રિયલબ્ધિ થવાના સંભવ ઢાવાથી તે અને ચેાગના સભવ છે. पंचदश मनुष्येषु । Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) दंडक विचार. મનુષ્યના એક દંડકમાં પનર યોગ હોય છે. विकले औदारिकछिककार्मणांतिमन्नापारूपं योगचतुष्कं । વિકલૈંદ્રિયના ત્રણ દંડકમાં દારિક કાયયોગ, દારિક મિશ્ર કાયમ, કાર્મણ કાયણ અને અસત્યામૃષા વચનગ–એ ચાર વેગ હોય છે. ઉજવાતે દાિિવિદિશા વાયુકાયના એક દડકને વિષે આદારક કાયેગ, દારિક મિશ્ર કાગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિત્રકાર અને કર્મણ કાગ–એ પાંચ યંગ હોય છે. योगत्रिकं स्थावरचतुके नवति । પૃથ્વીકાય વગેરે સ્થાવરના ચાર દંડકમાં દારિક કાયોગ, દારિક મિશ્ર કાયયોગ અને કામણ કાગ–એ ત્રણ વેગ હોય છે. ૨૧ पंचदशमुपयोगहारमाह। પનામું ઉપયોગ દ્વાર કહે છે. उवओगा मणुएसु, बारस नव निरिय तिरिय देवेसु । विगलदुगे पण छकं, चउरिंदिसु थावरे તિયો . રર . Page #47 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( ૩ ) ભાવાર્થ મનુષ્યના એક દંડકમાં બાર ઉપગ હોય છે. નારીના એક દંડકમાં, તિર્યંચના એક દંડકમાં અને દેવતાના તેર દંડકમાં મન:પર્યવ જ્ઞાન, કેવલ જ્ઞાન, અને કેવલ દર્શન એ ત્રણ ઉપયોગ શિવાય બાકીના નવ ઉપયોગ હોય છે. વિકદ્રિયના બે દંડકને વિષે એટલે બેંદ્રિય અને તે ઇંદ્રિય-એ બે દંડકને વિષે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, ધૃતરાન અને અચક્ષુ દર્શન–એ પાંચ ઉપગ હેય છે. ચારિદ્રિયના દંડકને વિષે છ ઉપગ હોય છે એટલે ઉપરના પાંચ ઉપગમાં છઠું ચક્ષુદર્શન મેળવતા છે ઉપયોગ થાય છે. અને સ્થાવરના પાંચ દદકને વિષે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને ચક્ષુદર્શન–એ ત્રણ ઉપયોગ હોય છે. રર अवचूर्णि मनुष्येषु छादश नपयोगाः । મનુષ્યના એક દંડકને વિષે બાર ઉપગ હોય છે. अष्टौ साकाराश्चत्वारो निराकाराः । તેમાં આઠ સાકાર ઉપગ છે અને ચાર નિરાકાર ઉપગ છે. ___ एते एव मनःपर्यायकेवलज्ञानकेवलदर्शन रहिता नव निरयतिर्यग् देवेषु। એ બાર ઉપયોગમાંથી મન:પર્યાય, કેવલ જ્ઞાન અને કેવલ દરન–એ ત્રણ ઊપગ શિવાયના બાકીના નવ ઉપગ નારકીના એક દંડકમાં, તિર્યંચના એક દંડકમાં અને દેવતાના તેર દંડકમાં હોય છે. विकलछिके मतिश्रुतिमत्यज्ञानश्रुताझाना Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ), दंरक विचार. चकुदर्शनरूपाः पंचोपयोगाः। - વિકસેંદ્રિય એટલે બેંદ્રિય અને તેંદ્રિયએ બે દંડકને વિષે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મત્ય જ્ઞાન, ભૃતા જ્ઞાન અને અચક્ષુ દીનએ પાંચ ઉપગ હોય છે. चतुरिंइियेषु पंचपूर्वोक्ताः चक्षुर्दर्शनसहिताः षडुपयोगाः। - ચારિદ્રિયના દંડકને વિષે ઉપર કહેલા પાંચ અને તેમાં . ચક્ષુદર્શન મેળવતાં છ ઉપગ હોય છે. स्थावरे त्रिकम् । સ્થાવરના પાચ દંડકમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન–એત્રણ ઊપયોગ હોય છે. षोमशं सप्तदशंच संख्याहारमाह । સેળયું અને સત્તરમું સંખ્યા દ્વાર કહે છે. मूल संखमसंखा समए, गब्भयतिरि विगल नारय सुराय। मणुआ नियमा सखा, वणणंता थावर અસંવ ૨૩ ભાવાર્થ ગર્ભજ તિર્યંચને એક દંડક, વિકસેંદ્રિયના ત્રણ દંડકનારીને એક દંડક એને દેવતાના તેર દંડક એ સર્વ મળી અઢાર Page #49 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( * ) દંડકના જીવ એક સમયમાં સંખ્યાતા અથવા અસ ખ્યાતા ઉપજતા લાભે છે. ગર્ભજ મનુષ્યના એક દંડકને વિષે એક સમયમાં નિશ્ચયથી સખ્યાતા જીવ ઉપતા લાભેછે અને પાંચ સ્થાવરમાં હેલા વનસ્પતિકાયના એક દંડકને વિષે એક સમયમાં અનંતાજીવ ઉપજેછે અને બાકીના ચાર સ્થાવરના જીવાના ચાર દંડકને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજેછે. ૨૩ अवचूर्णि चतुर्दशरज्जात्मकेऽपि लोके एकस्मिन् समये उत्पद्यमाना नियमेति पदं सर्वत्र ग्राह्यं तेन नियमानिश्चयेन गर्भज तिर्यक् विकलनारकसुराश्च एको द्वौ त्रयोदश विंशतिर्यावत्संख्याता श्रसंख्याताः प्राप्यंते नत्वनंताः । આ ચૈાદ રાજ લેાકમાં પણ એક સમયની અંદર ગર્ભજ તિર્ય’ચ, વિકલેન્દ્રિય, નારકી અને દેવતાના મળી અઢાર દડકાના જીવા અહિં (નિયમથી) એ પદ સર્વ ઠેકાણે લેવુ' એટલે નિશ્ચયથી એક, બે, ત્રણ, દશ, વીશ, એમ સ ંખ્યાતા અથવા અસંખ્યાતા ઊપજેછે-ઉપજતા લાભે છે, અનંતા ઉપજતા નથી. मनुष्यास्तु नियमात्संख्याता एव । મનુષ્યના એક દડકના જીવ નિશ્ચયથી સખ્યાતાજ ઉપજે છે. वनस्पतयोऽनंताः । વનસ્પતિ કાયના દંડકે અનંતા જીવ ઊપજે છે. निसंखो नागो प्रांतजीवो चयइए ' " Page #50 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार इति वचनात् शेषाश्चत्वारः स्थावराः असंख्याता एव ન સંહયતા નવાગંતા. ૨૨ ... “નિત્ય ચાર સ્થાવરના જીવોમાં અસંખ્યાતમો ભાગ અનંત જીવવાલો ઉપજે છે.” એવું શાસ્ત્રનું વચન છે, તેથી બાકીના ચાર રસ્થાવરના જીવો અસંખ્યાતાજ છે, તેઓ સંખ્યાતા નથી તેમ અનંતા નથી. ૨૩ प्रस्तावादाह । ચાલતાં પ્રસંગથી તે કહે છે. असन्नी नर असंखा, जह उववाए तहेव चवणेवि। बावीस सगति दस वा, स सहस्स उक्किठ વાઉં . ૨૪ . ભાવાર્થ ? - મનુષ્યના દંડક માંહેલા જે અસંજ્ઞી મનુષ્ય એટલે સંમૂછિમ મનુષ્ય છે, તે એક સમયમાં અસંખ્યાતા ઉપજે છે. જેવી રીતે આ ચોવીશ દંડકને વિષે એક સમયમાં ઉપજવાની સંખ્યા કહી તેવી જ રીતે તે વીશ દંડકની અંદર ઍવવાની સંખ્યા વિષે પણ જાણી લેવું. તેઉકાય શિવાયના પૃથ્વીકાય વિગેરે ચાર સ્થાવરોના દંડકને વિષે અનુક્રમે બાવીશ, સાત, ત્રણ, અને દશહજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું.એટલે પૃથ્વી કાયને વિષે બાવીશ હજાર વર્ષનું આયુષ્ય, અપૂકાયને વિષે સાત Page #51 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. હજાર વર્ષનું આયુષ્ય, વાયુકાયને વિષે ત્રણહજાર વર્ષનું આયુષ્ય અને વનસ્પતિ કાયને વિષે દશહજાર વર્ષનું આયુષ્ય જાણવું ૨૪ अवचूर्णि संज्ञिनो नरा नृत्पद्यमाना असंख्याता लभ्यते । અસજ્ઞી મનુષ્ય એટલે સમૂહઁમ મનુષ્યના દંડકના જીવા અસંખ્યાતા ઊપજતા લાભે છે. अत्रैव प्रतिदेशमाह। ( ૪૨ ) અહિં અતિદેશ કહે છે. यथोपपातारं संख्यामाश्रित्य व्याख्यातमेव च्यवनद्वारमप्यव सातव्यं समानत्वाडुपपातच्यवनयोः । વી રીતે સ ંખ્યાને આશ્રીને આ ઉપપાત દ્વારની વ્યાખ્યા કરવામાં આવી છે, તેવીજ રીતે ચ્યવન દ્વાર પણ જાણી લેવુ કારણકે, ઉપપાત અને ચ્યવન એ બ ંને દ્વાર સરખાજ છે. अष्टादशं युरमाह । અઢારમું આયુષ્યની સ્થિતિનું દ્વાર કહે છે. अग्रे स्थितं श्रायुरितिपदं सर्वत्रानुवर्त्तनीयम । આયુ એ પદ આગલ રહેલુ છે, તે સર્વૈ ઠેકાણે જોડવું. तेन पृथिव्याः द्वाविंशति वर्षसहस्राणि उत्कृष्ट मायुरिति सर्वत्र योज्यम् । તેથી પૃથ્વીકાયના દંડકના જીવાતુ ઊત્કૃષ્ટ આયુષ્ય ખાવીશું હજાર વષૅનુ છે, એમ સર્વ ઠેકાણે જોડી દેવુ उदकस्य सप्त । Page #52 -------------------------------------------------------------------------- ________________ ( &* ) दंडक विचार. અકાયના દંડકના જીવનું ઊત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે. वायोस्त्रीणि । વાયુકાયના દંડકના લેાનુ ઊત્કૃષ્ટ આપ્યુ ત્રણ હજાર વર્ષનું છે. वनस्पतेर्दशवर्षसहस्राणि । વનસ્પતિ કાયના દડકના જીવાનુ ઊત્કૃષ્ટ દશહજાર વર્ષનું આયુષ્ય હાય છે. ૨૪ मूल तिदिणग्गिति पलाउ, नरतिरिसुरनिरयसा गरतितीसा । वंतर पल्लं जोइस, वरिसलरकाहियं पलियं ॥ ૨૬ ॥ ભાવાર્થ અગ્નિકાય જીવાતું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ દિવસનુ જાવું. મનુષ્ય અને તિર્યંચ એ બે દડકને વિષે ત્રણ પાપમતુ આયુષ્ય જાણવું. દેવતા અને નારકીના દંડકના જીવોની ઊત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ તેત્રીશ સાગરોપમની જાણવી વ્યંતર દેવતાનું આયુષ્ય એક પઠ્યોપમનું જાણવું અને જયોતિષદેવતાનુ આયુષ્ય એકલાખ વર્ષ અધિક પચેપમનું જાણવું તેમાં ચંદ્રનું આયુષ્ય એકલાખ વર્ષે અધિક એક પચેાપમનુ સમજવુ અને સૂર્યનું આયુષ્ય એક હજાર વર્ષે અધિક એક પક્લ્યોપમનું સમજવું. ૨૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. (४५) अवचूर्णि अग्नेस्त्रीणि दिनान्यायुः। અગ્નિકાય જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ દિવસનું છે. __ गर्नजतिर्यगनराः त्रिपल्यायुषः । ગર્ભજ મનુષ્ય અને તિર્યંચના જીવનું આયુષ્ય ત્રણ પ૯પમનું છે. देवकुर्वादिषु सुरनारकाणां त्रयस्त्रिंशतिसागरोपमानि। દેવકુરૂ વિગેરેમાં દેવતા તથા નારકીના જીવોનું આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે. व्यंतराणां पस्योपमम् । વ્યંતર દેવતાઓનું આયુષ્ય એક પલ્યોપમનું છે. ज्योतिषां वर्षलदाधिकं पस्योपमम् । તિષી દેવતાઓનું આયુષ્ય એકલાખ વર્ષથી અધિક એક પલ્યોપમનું છે. असुराणामायुः स्थितिमाह । અસુર કુમાર દેવતાના આયુષ્યની સ્થિતિ કહે છે. मूल. असुराण अहिय अयरं, देसूण दुपल्लयं नव निकाए। बारस वासुणु पदिण, छम्मासुकिछ विगला उ ॥२६॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार ભાવાર્થ અસુરકુમાર નિકાય સંબંધી દેવતાના દંડકને વિષે એક સાગરેપમથી કાંઈક અધિક આયુષ્ય જાણવું. અને બાકીના નવ નિકાયના દેવતાનું આયુષ્ય કઇક ઊણા એવા બે પલ્યોપમનું આયુષ્ય જાણવું વિકસેંદ્રિયમાં બેંદ્રિયનું બાર વર્ષનું, તેદ્રિયનું ઓગણ પચાશ દિવસનું અને ચારિંદ્રિયનું છમાસનું આયુષ્ય જાણવું, એ આયુષ્યની ઉત્કૃષ્ટ રિથતિ સમજવી. ૩૬ अवचूर्णि असुराणां चमरादीनां कियताप्यधिकं अतरं સાપમન્. અસુર એટલે ચમર વિગેરે દેવતાનું આયુષ્ય, કાંઈક અધિક એવા સાગરોપમનું છે. - शेषे निकायनवके देशोनपल्योपमाधिकम् । બાકીના નવ નિકાય દેવતાઓનું આયુષ્ય એક દેશે ઉણા એવા બે પાપમનું છે. ___ दक्षिण दिशामाश्रित्य अईपल्योपमं उत्तरस्यां तु देशोनपल्योपमे । - દક્ષિણ દિશાને આધીને બેનું અર્ધ પલ્યોપમનું આયુષ્ય સમજવું અને ઉત્તર દિશાને આશ્રીને એક દેશે ઉણા એવા બે પલ્યોપમનું આયુષ્ય સમજવું. हीडियाणां हादशवर्षाणि । , બેઇંદ્રિય જીવોનું આયુષ્ય બાર વર્ષનું સમજવું Page #55 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( ૩૦ ) त्रीं दियाणामेकोनपंचाशद्दिनानि । તેરિંદ્રિય જીવાતું આયુષ્ય ઓગણપચાશ દિવસેતુ' સમજવુ, चतुरिंडियाणां षएमासा नत्कृष्ठमायुः । ચારિદ્રિય જીવાનુ ઊત્કૃષ્ટ આયુષ્ય માસનુ સમજવુ. नक्तोत्कृष्टा स्थितिः । આ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. अथ जघन्यां तामेवाद | હવે આયુષ્યનીજધન્ય સ્થિતિ કહે છે. मूल पुढवाइ दसप याणं, अंतमुहुत्तं जहन्न आउ દ્વ दससहस वरिसठिई, भवणाइव निरयविंतરિયા ॥૨૭॥ ભાવાર્થ પૃથ્વી વિગેરે દશ દંડક એટલે સ્થાવરના પાંચ દંડક, વિકલે’દ્રિયના ત્રણ દંડક, તિર્યંચ પંચેન્દ્રિયના એક દડક અને મનુષ્યને એક હડક—એ દશ દંડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ અંતમુહૂર્તોની જાણવી ભત્રનપતિના દશ દંડક, નારીના એક દડક, અનેન્યતર દેવતાના એક દંડક-એ ખાર દડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ દશહાર વર્ષની જાણવી. ૨૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ (४८) दंडक विचार. अवचूर्णि स्थावरपंचकविकलत्रिकतिर्यक्नराणामंतर्मुहूः जघन्यायुः स्थितिः। પાંચ સ્થાવર, ત્રણ વિકેલેંદ્રિય, એક તિર્યંચ અને એક મનુષ્યએ દશ દંડકને વિષે જઘન્યથી આયુષ્યની રિથતિ અંતમુહૂર્તની જાણવી. नवनाधिपनरकव्यंतरा जघन्यतो दशसहस्त्रस्थितिका नवंति। ભવનપતિના દશ દંડક, નારકને એક દંડક અને વ્યંતર દેવતાને એક દંડક–એ બાર દંડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ દશહજાર વર્ષની જાણવી. ૨૭ __ अथ वैमानिकानामायुः स्थितिमाह। હવે વૈમાનિક દેવતાઓની આયુષ્યની સ્થિતિ કહે છે. मूल वेमाणिय जोइसिया, पल्ल तयर्छस आउआ हुात । सुरनरतिरि निरएस, छपज्जत्ति थावरे चउ गं ॥२८॥ ભાવાર્થ વૈમાનિક દેવતાના દંડકને વિષે જઘન્યથી એક પલ્યોપમનું આયુષ્ય થાય છે અને તિષ દેવતાના દંડકને વિષે જઘન્યથી Page #57 -------------------------------------------------------------------------- ________________ ત જ વિવા, (vs); એક પલ્યોપમના આઠમા ભાગ જેટલું આયુષ્ય થાય છે. દેવતાના તેર દંડક, મનુષ્યને એક દંડક, તિર્યંચને એક દંડક, અને નારકીને એક દંડક-એ સેળ દંડકને વિષે છ પર્યાપ્તિ હોય છે અને સ્થાવરના પાંચ દંડકને વિશે ભાષા અને મન-એ બે પર્યાપ્તિ શિવાય બીજી ચાર પર્યાપ્તિ હોય છે. ૨૮ अवचूर्णि वैमानिका ज्योतिषिकाश्च जघन्यतः कमेण एक पढ्योपमाष्टनागायुषो नवंति । વૈમાનિક દેવતા અને જતિષી દેવતા અનુક્રમે જઘન્યથી એક પપમ અને એક પાપમના આઠમા ભાગની આયુષ્ય વાલા હોય છે, એટલે વૈમાનિક દેવતાના દંડકનું જઘન્યથી એક પપમનું અને જ્યોતિષી દેવતાના દંડકનું એક પામના નાઆઠ ભાગનું આયુષ્ય હોય છે. अौकोनविंशतितम पर्याप्तिधारमाह । હવે ઓગણીશમું પર્યાપ્તિ દ્વાર કહે છે. .. सुरनरतिर्यनिरयेषु पर्याप्तेषु षट्पर्याप्तयो नवन्ति । પાર્યાત એવા દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના દંડકને વિષે છ પર્યાદ્ધિઓ હોય છે. स्थावरे आहारशरीरइंडियश्वासोबासरूपं प. र्याप्तिचतुष्कं । પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરોના પાંચ દંડકમાં આહાર, શરીર, ઇંદ્રિય, અને શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્ત હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ अपर्याप्ता अपिजीवापर्याप्तित्रयं समाप्यैव त्रि - અપર્યાસી જીવ પણ ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને જ મૃત્યુ પામે છે, તે પહેલા મૃત્યુ પામતા નથી, ૨૮ विगले पंच पजत्ती, छदिसि आहार होइस વૈ િા पणगाइ पए भयणा, अह सन्नितियं भणि સામ ૨૧ ભાવાર્થ વિકસેંદ્રિચના ત્રણ દંડકને વિષે મન પર્યાપ્ત શિવાયની બાકીની પાંચ પતિ હૈય છે. સર્વ ચોવીશ દંડકને વિષે છવિશિ એટલે ચારદિશા, નીચેની દિશા અને ઉંચી દિશા–એ છદિશાને આહાર હોય છે. અને પૃથ્વી કાર્ય વિગેરે પાંચ સ્થાવરના દંડકને વિષે ભજના છે એટલે છે દિશિને આહાર હેય અને ન પણ હોય તે પછી હવે હું ત્રણ સંશાનું દ્વાર કહીશ. ૨૯ अवचूर्णि, पूर्वोक्तं पर्याप्तिचतुष्कं नाषापर्याप्त्यधिकं विकलेपर्याप्तिपंचकम् । ઉપર કહેલ આહાર, ઇંદ્રિય અને શ્વાસોશ્વાસ-એ ચાર Page #59 -------------------------------------------------------------------------- ________________ વિજા ( એ છે પર્યાપ્તિમાં ભાષા પયાપ્તિ અધિક–ઉમેરતાં વિલેંદ્રિયના ત્રણ દંડને વિષે પાંચ પર્યપ્તિ હોય છે. અથ વિંત્રિત મહારાજા હવે વીસમું આહારદ્વાર કહે છે. सर्वेषां जीवानां पदिक आहारो नवति । સર્વ–ચોવીશ દંડકના જીવને છદિશાને આહાર હયછે. सर्वे जीवा दिक्षट्कस्थानाहारपुद्गलान गृ. हंतीतिलावः। ભાવાર્થ એ છેકે, સવજી છદિશાના સ્થાનેના આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે. પંક્ષિ િચારે રાજાના પાંચ સ્થાવરના જીવના દંડકને વિષે ભજના છે. यथा लोकातर्तिजीवानां पंचदिकः । જેમકે લેકની અંદર રહેનારા જીવોને પાંચ દિશિને આહાર જ હોય છે. लोकनिष्कूटस्थानां त्रिचतुर्दिकः। લેકના નિકૂટ ભાગમાં રહેલા જીવોને ત્રણ દિશિ તથા ચાર દિશિને આહાર હેય છે, ૨૯ ઇવિંs IST હવે એકવીસમું સંજ્ઞાદ્વાર કહે છે. अथ संझात्रिकं नमिष्यामि । હવે હું ત્રણ સંહા કહી Page #60 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. मूल चउविहसुरतिरियेसुं, निरएसु अदीह कालगी सन्ना । विगले हेउवएसा, सन्ना रहिया थिरा सव्वे ॥ ૩૦ ॥ ( ૧૨ ) ભાવાર્ય. ચાર પ્રકારના દેવતા એટલે ભવનપતિ, વ્યંતર, ચૈાતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવતાના તેર દડકને વિષે, તિર્યંચના એક દડકને વિષે અને નારકીના એક ઢ'ડકને વિષે-એ પનર દ‘ડકમાં દીર્ધકાલિકી સંજ્ઞા ઢાયછે. વિકલેન્દ્રિયના ત્રણ દંડકને વિષેએક હેતુપદેશિકી' સ'જ્ઞા હોયછે અને પાંચ સ્થાવરના પાંચ દડકને વિષે એક સંજ્ઞા હૈાતી નથી. ૩૦ अवचूर्णि चतुर्विधसुरतिर्यक्कु निरयेषुच दीर्घकालिकी સંજ્ઞા ૫ ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે, તિર્યંચના એક દંડકને વિષે અને નારીના એક દડકને વિષે દીર્ધકાલિકી ૧ અમુક કામ કર્યું, અમુક કામ કરે અને અમુક કામ કરીશએમ અતીત, અનાગત અને વર્તમાન—એ ત્રણેકાળનુ જ્ઞાન તે દીર્ધકાલિકી આજ્ઞા કહેવાયછે. ૨ વર્તમાનકાળને વિષે ઇષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવામાં જે વિષય જ્ઞાન ઢાય તે હેતુપશિકી સ’ના કહેવાય છે. આ સત્તાવાળાને કાંઇક મને જ્ઞાન હાયછે. Page #61 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. (५३) સંજ્ઞા હોય છે. ___दीर्घोऽतीतानागतवर्तमानविषयः कालो झेयो यस्या इति व्युत्पत्तेः। દીધું એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન વિષયી કાળ જેમાં જાણવાને છે, તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. એવી તેની વ્યુત્પત્તિ થાય છે. विकले हेतूपदेशिकी संज्ञा। વિકલેંદ્રિયના ત્રણ દંડકને વિષે હેતૂપદેશિક સંજ્ઞા હેય છે. किंचिन्मनोझानसहिता वर्तमानविषया संज्ञे. त्यर्थः। કાંઈક મને જ્ઞાન સહિત એવી વર્તમાનકાળ વિષયી સંજ્ઞા તે હેતૂપદેશિકી સંજ્ઞા કહેવાય એવો તેનો અર્થ છે. विशिष्टतत्संझात्रयरहिताः सर्वे स्थिरा झेयाः। બધા સ્થાવર એટલે પાંચ સ્થાવરના પાંચ દંડકના છે વિશિષ્ટ એવી ત્રણ સંજ્ઞાથી રહિત છે, એમ સમજવું. ૩૦ मणु आण दीहकालिय, दिव्हीवाओवएसि .. आ केवि। पज पण तिरि मणुंअञ्चिय, चउविह देवेसु गच्छंति ॥३१॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार ભાવાર્થ મનુષ્યના એક દંડકને વિષે દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. અને કેટલા એક (શાદ પૂર્વ ધારી વિગેરે) ને દ્રષ્ટિવા દોપ દેશિકા નામની સંજ્ઞા પણ હોય છે. પર્યાપ્ત પંચેદ્રિય અને પર્યાપ્ત મનુષ્યના બે દંડકના છે ચાર પ્રકારના દેવતાના તેર દંડકને વિષે નિચે કરીને જાય છે. ૩૧ अपचूर्णि s Aત દષ્ટિવા પોતાની સંજ્ઞા હોય શાનાં રીલિવરી સંજ્ઞા મનુષ્યના એક દંડને વિષે દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. दृष्टिवादोपदेशिकी कायोपशमिका दिसम्यक्त સરિતા Iિ કેટલાએક લાપસમિક વિગેરે સમ્યક સહિત હેવાથી, તેમને દષ્ટિવાદેશિકી સંજ્ઞા હોય છે. पंचेंश्यितिर्यंचोऽप्येतत्संझायुक्ता नवंति । પંચેન્દ્રિય તિર્યંચના જીવોને પણ એ સંજ્ઞા હોય છે. केचित् परमटयत्वान्न विवक्षिताः। કેટલાએક તે ઘણોજ અલ્પ જીવ હેવાથી તેઓ અહીં કહેવાને ઇચ્છા નથી. লিহালি সালিহ লিল্লাহ। - હવે બાવીશમું ગતિદ્વાર અને ગ્રેવીસમું આ ગતિદ્વાર કહે છે. पर्याप्त एंड्यिाश्च तिर्यंचो मनुजाश्च चतुर्विઘપુ જાતિ Page #63 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. (44) પર્યાપ્તા પચેંદ્રિય તિર્યંચ અને પર્યાપ્તા મનુષ્ય એ બે દંડકના જીવેા ભવનપતિ વિગેરે ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે જાય છે. न शेषजीवाः । બાકીના જે જીવા રહ્યા, તે દેવતાના તેર દડકને વિષે જતા નથી. એ દેવતાના તેર દંડકને વિષે આગતિદ્વાર કૅહ્યું. ૩૧ इति देवाना मागति द्वारम् । अथ देवानां गति द्वारमाह । હવે દેવતાઓના ઢઠંડકને વિષે ગતિદ્વાર કહેછે. . संखाउ पज्ज पणिदि, तिरि नरेसु तहेव प નરે भूदग पत्तेयवणे, एएसुचिय सुरागमणं ॥ ૨૨૫ ભાા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પાતા એવા પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, પપ્પા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનપતિકાય—એ પાંચ ઈંડકના જીવોના વિષે નિશ્ચે દૈતાનું ગમન થાયછે, એટલે તરદંડકના દેવાએ ચ્યવીને એ પાંચ દડફનાં હૈ ઉપજે છે, ફર अवचूर्णि संख्यातायुः पर्याप्त पंचेंयि तिर्यग्नरेषु । Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ). दंडक विचार. સંખ્યાતા આયુષ્યવાળ પર્યાપ્તા પંચેપ્રિય એવા તિર્યંચ અને મનુષ્યને વિષે. તેવા તેમજ पर्याप्तानूदकप्रत्येकवने। પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય, અને પ્રત્યેક વનસ્પતિકાયના જેને વિષે एतेष्वेव सुराणामागमनमुत्पादो नवति । એટલે એ પાંચ દંડકમાં દેવતાઓનું આગમન એટલે ઊત્પત્તિ થાય છે. इति सुरेषु गत्यागती। એવી રીતે દેવતાના તેર દંડમાં ગતિદ્વાર અને આગતિદ્વાર સમજવા. ૩૨ | નારાણ ગત્યાતી પ્રઠ્ઠિા , - હવે નારકીના જીવના ગતિદ્રાર અને આગતિદ્વાર કહે છે, पज्जत्त संखगब्भय, तिरियनरा निरयसत्तगे નંતિ છે निरउवहा एएसु उववज्जति न सेसेसु ને રૂરૂ સંખ્યા . ભાવાર્થ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગજ અને પર્યાપ્તા એવા Page #65 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. ( કચ્છ ). તિર્યંચ અને મનુષ્ય-એ બે દંડકના જીવ સાતે નારકીના દંડકને વિષે જાય છે. અને તે નારકીમાંથી નીકળેલા એવા તે નારકીના જીવ, સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્તા એવા મનુષ્ય અને તિર્યંચ એ બે દંડકને વિષે ઉપજે છે, બાકીના દંડકને વિષે તે ઉપજતા નથી. ૩૩ __ अवचूर्णि. पर्याप्तसंख्यातायुषो गर्नजतियग्नराःनरकसप्त के यांति। પર્યાપ્તા અને સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યએ બે દંડકના જીવ સાત નારકમાં જાય છે. असन्नि खलु पढममिति वचनात् असंझिनोऽपि प्रश्रमां पृथिवीं यावद्यांति। અસંસી જીવ નિચેથી પહેલી વાર સુધી જાય એવું શાસ્ત્રનું વચન છે, તેથી અસંજ્ઞી જીવ પણ પેહેલી નારકી સુધી જાય છે. परं तेषामिह नाधिकृतत्वात् । પરંતુ તે એને અહીં અધિકાર નથી (તેથી અહિં કહેલું નથી.) - નરવદાઉદૃનાશ્વ નીવા પતdy तिर्यङ्नरेषूत्पद्यते न शेषेषु जीवेषु। નરકમાંથી નીકળેલા જીવ એ કહેલા લક્ષણવાલા એજ તિચિ અને મનમાં ઊત્ત થાય છે બાકીના જીવમાં ઉત્પન્ન થતા નથી. इति नारक गत्यागती। એવીરીતે નારકના જીનું ગતિદ્વાર તથા આગતિદ્વારા જાણવું 33 Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ५८ ) दंडक विचार. अथ पृथ्व्यपूवनस्पतीनां गत्यागती आह । હવે પૃથ્વીકાય્, પ્કાય અને વનસ્પતિકાયનું ગતિદ્વાર તથા આગતિદ્વાર કહેછે. मूल. पुढवी आउ वणस्सइ, मज्जे नारयविवज्जि - याजीवा । सव्वे उववज्जंति, नियनियकम् माणुमाणेणं ॥ ३४ ॥ ભાવાર્થ પૃથ્વીકાયું, અકાય અને વનસ્પતિકાય એ ત્રણે દડકની મધ્યે સાત નારીના એક દડકના છત્ર શિવાય માછીના ત્રેવીશ દંડકના સર્વ જીવો પાત પેાતાના કર્મના અનુમાનથી ઉત્પન્ન થાયછે.-એટલે જે જીવે જેવા કનૈ કર્યા હાય, તે તેવે રથાને अपने छे. ३४ अवचर्णि. पथिव्यपवनस्पतिकायमध्ये नारक विवर्जिताः सर्वे त्रयोविंशतिदंडकस्था जीवा नृत्पद्यते । પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયના ત્રણ દંડકના જીવામાં નારકી શિવાના સર્વ ત્રેવીશ દંડકમાં રહેલા જીવા ઊત્પન્ન થાયછે. निज निजयथा कृतकारितानुमोदितकर्मणाम नुमानेन । Page #67 -------------------------------------------------------------------------- ________________ ર્મ दंडक विचार. ( ૧૨ ) પિત પિતાની જેમ કરેલા, કરાવેલા અને અનુદેલા કર્મના અનુમાનથી. निजनिज इति वदता सूत्रता स्वयं कृतं कर्म तुज्यते न परकृतमित्यावेदितम् । સૂત્રકારે મૂળમાં “ નિજ નિંગ ” એ પદ મુકેલું છે, તે ઊપરથી એમ જણાવ્યું છે કે, પોતે કરેલું કર્મ ભેગવાય છે, બીજાએ કરેલું ભોગવાતું નથી. कर्मानुमानेनेति सत्कर्मणा शुनस्थाने असत्क. સ્થાને છે રૂ | સૂત્રકારે મૂળમાં “ વાનનુમાન ” એ પદ મુકેલું છે, તે ઉપરથી એમ જણાવ્યું છે કે, સત્કર્મ કરવાથી શુભરથાનમાં અને નઠારું કર્મ કરવાથી અશુભસ્થાનમાં ઉત્પન્ન થાય છે, ૩૪ एतेषामेव गतिहारमाद। એ ઉપર કહેલા ત્રણ દંડકનું ગતિદ્વાર કહે છે. મૂ૦. पढवाइ दस पएसु, पढवी आऊ वणस्सई નંતિ वढवाइ दस पण हिय, तेऊ वाऊसु उववा મો. ૩૬. ભાવાર્થ પૃથ્વી વિગેરે દશ પદ એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય એક મનુષ્ય અને એક તિર્યંચ-એ દશ દંડકને વિલે પૃથ્વીકાય, Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) રવિવાર. અકાય અને વનસ્પતિકાય–એ ત્રણ દંડકના જીવ જાય છે. પૃથ્વી વગેરે દશપદના દશેદ ડકમાંથી નીકળેલા છે તેઉકાય અને વાયુકાયને વિષે ઉત્પન્ન થાય છે. ૩૫ | સંવર્થિ . : तस्यैव दंगकत्रयस्य जीवानां गतिहारमाह । . તે પૃથ્વી, એઅને વનસ્પતિકાયના ત્રણ દંડકેના જીનુ ગતિદ્વાર કહે છે. .. पृथिव्यादिदशपदेषु अनुक्रमस्थितिषु पृथिव्यप् वनस्पतिजीवा यांति। - પૃથ્વી બગેરે દશ પદ કે જે અનુક્રમે રહેલા છે, તેમાં પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પશ્ચિકાયના જી જાય છે. न नारकसुरेवित्यर्थः। નારકી તથા દેવતાના દંડકને વિષે તેઓ જતા નથી. इति पथ्यपवनस्पतीनां गत्यागती। એપ્રમાણે પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય દંડકના જીનું ગતિદ્વાર તથા આગવિદ્વાર કહ્યું. तेजोवाद्योरागतिहारमाद । હવે તે ઊકાય અને વાયુકાય જીવોનું આગતિદ્વાર तेजोवाद्योर्विषये पृथिव्या दिदशपदेच्यएव नत्पચજો નીવાર છે રૂ૫ / તેઉકાય અને વાયુકાયને વિષે પૃથ્વીકાય વગેરે દશપદથી જ જીવ ઉત્પન્ન થાય છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. अथ तेजोवायोर्गतिमाह । હવે તેઊકાય અને વામુકાય જીવાનુ ગતિદ્વાર કહેછે. મૂત્યુ. तेऊ वाऊ गमणं, पुढवी पमुहम्म होइ पय સવને पुढवाइ ठाण दसगा, विगलाई तियं तिह નંતિ ॥૩૬॥ ( ૧૨ ) ભાવાર્થ તેકાય અને વાયુકાય-એબે દંડકના જીવાનુ આગમન પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવર, ત્રણવિકલેદ્રિય, અને એક તિર્યંચ પંચેન્દ્રિય–એ નવપદનાં થાયછે. પૃથ્વી વગેરે દશ સ્થાન એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, એક તિર્યંચ પંચેદ્રિ અને એક મનુષ્ય-એ દશ રથાનકના જીવ ચ્યવીને વિકલેદ્રિયના ત્રણ દડકને વિષે અવેછે અને ત્રણે વિકલેદ્રિયના છત્ર મરીને એ ઊપર કહેલા ઢા દંડકમાં જાયછે. ૩૬ નવí. तेजोवाद्योरागमनं पृथिवीप्रमुखे पदनवके नતેઊકાય અને વાયુકાય જીવાનુ` આગમન પૃથ્વી વગેરે નવ ૫૬માં થાયછે. वति इति तेजोवायुगत्त्यागती | એવી રીતે તેઊકાય અને વાયુકાય જીવાનુ ગતિ દ્વાર તથા આગતિ દ્વાર કહ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). दंडक विचार. विकलेंडियाः पृथिव्यादिदश स्थानेन्य एवोत्पा ते मृत्वाच तत्रैव यांति नान्यत्र । વિકલંદ્રિયના ત્રણ દંડકના જીવો પૃથ્વી વગેરે દશ રથાનમાંથી ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામીને ત્યાંજ જાય છે. બીજે જતાં નથી. इति विकलगत्यागती ॥ २६ ॥ એ પ્રમાણે વિકેન્દ્રિય જીવનું ગતિદ્વાર તણા આગતિદ્વાર છે. अश्र गर्नजतिर्यगमनुष्यानां गत्यागती पाह। હવે ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્ય—એ બે દડકના જીવનું ગતિકાર તથા આગતિકાર કહે છે. गमणागमणं गभय, तिरियाणं सयलजीव ટાઈમ્સ सव्वत्थ जंति मणुआ, तेउवाउहिं नो जंति છે ૩૭ છે. ભાવાર્થ ગ ભજ તિર્યંચના દંડકના જીવો બધા જીવન સ્થાનમાં એટલે વીશે દંડકમાં જાય છે અને તેમાંથી આવે છે અને ગર્ભજ મનુષ્યના દંડકના છે આવીને વીશે દંડકમાં જાય છે અને તેઉકાય અને વાયુકાય શિવાય બીજા બાવીશ દંડકના જીવ Page #71 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार (६३) આવીને મનુષ્યમાંહે આવે છે. ૩૭ अवचूर्णि गर्नजतिर्यंचो मृत्वा चतुर्विंशतिदमकेषु यांति । ગર્ભજ તિર્યચ જીવ મૃત્યુ પાનીને વીશે દડકમાં જાય છે. चतुर्विशतिदंमकेन्यश्चोत्पद्यते । અને ચેવિશે દંડકમાથી ઉત્પન્ન થાય છે, इति गर्नजतिर्यङ् गत्यागती। એવી રીતે ગર્મજ તિર્યંચના જીવનું ગતિદ્વાર અને આ ગતિદ્વાર કહ્યું. मनुजा मनुष्याः सर्वत्र यांति । મનુષ્ય બધા વીશે દંડકમાં જ છે. सर्वत्रेति वचनबलात् चतुर्विशतिदमकजीवेषु कालकेत्रसंहननसनावेच लिहावपियांति । મૂલમાં સર્વત્ર એવું પદ મુકેલું છે, તેના બલથી વીશ દંડકના જીવનમાં અને કાલ, ક્ષેત્ર તથા સંધયણને વેગ થતાં તેઓ સિદ્ધિમાં પણ જાય છે. आयांतश्च मनुजास्तेजोवायुवर्जितेच्यो छाविं. शतिदंडकेच्यः समायोति । ત્યાંથી અવીને આવતા મનુષ્ય તેઊકાય અને વાયુકાય –એ બે દંડક શિવાય બાકીના બાવીશ દંડકમાંથી આવે છે. इति समर्थिते सविस्तरं गत्यागति हारे । Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) दंडक विचार. એવી રીતે ગતિદ્વાર અને આગતિદ્વાર વિસ્તારથી કહેવામાં આવ્યા. अथ चतुर्विंशं वेदद्वारमाह । હવે ચાલીશમુ વેદદ્દાર કહેછે. मूल वेयतियतिरिनरेसु, इत्थी पुरिसो अचडावेह મુરેસુ । थिर विगल नार एसु, नपुंसवेओ हवाइएगो ॥ ૩૮ ॥ ભાવાર્થ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યએ બે દંડકને વિશે સ્રીવેદ પુરૂષવે અને નપુસકવેદ—એ ત્રણે વૈદ્ય લાધે છે. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક—એ ચાર પ્રકારના દેવતાના તેર દંડકને વિષે નપુંસક વેદઃ શિવાય સ્ત્રીવેદ અને પુરૂષવેદએ બે વેદ લાભે છે. પાંચ સ્થવરના પાંચ દંડક, વિકલેંદ્રિયના ત્રણ દંડક અને નારકીના એક દંડક—એ તેર દંડકને વિષે એક નપુસક વેદજ હાયછે. ૩૮ अवचूर्णि वेदत्रिकं तिर्यङ् नरेषु | પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વિષે સ્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ—— ત્રણે વેદ હાયછે. Page #73 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. स्त्रीवेदः पुरुषवेदश्च चतुर्विधसुरेषु । ચાર પ્રકારના દેવતાના તેર દંડકને વિષે સ્ત્રીવેદ અને પુરૂષદ બે વેદજ હોય છે. स्थिरविकलनारकेषु नपुंसकवेद एक एव नवति । પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય અને નારકીના એક દંડકમાં એક નપુંસક વેદજ હોય છે. ૩૮ __ अन संक्षिप्तसंग्रहणीगाथाहयानुक्तमपि सोपयोगित्वास्ििचजीवाल्पबदुत्वं दयते । હવે સંક્ષિપ્ત સંગ્રહણીની બેગાથામાં કહ્યું નથી, તે પણ કાંઈક ઉપયોગી હોવાથી એનું અલ્પ બહુવ દ્વાર દરવે છે, मूल, . पज्जमणुबायरग्गी, वेमाणिय भवणनिरय वितरिआ। जोइसचउपणतिरिआ, बेइंदिय तेंदियभूआ उ ॥३९॥ वाउ वणस्सइ चिय, अहिया अहिया कमेण मे हुति। सव्वेवि इमे भावा, जिणा मएणंतसोपत्ता॥४० ભાવથી સર્વથી થોડા ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય છે, તેથી બાદર અગ્નિકાયના જીવ અધિક છે, તેનાથી વૈમાનિક દેવતા અધિક છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ( (૧ ) दंडक विचार. ', તેનાથી ભત્રનપતિના દશ દંડકના જીવ અધિક છે, તેનાથી સાત નારકીના જીવ અધિક છે,તેનાથી ન્યતર દેવતા આધક છે, તેનાથી યાતિષ દેવતા અધિક છે, તેનાથી ચોરીન્દ્રિય જીવ અધિક છે, તેનાથી પચેંદ્રિય તિર્યંચના જીવ અધિક છે, તેનાથી બેઇન્દ્રિય જીવ અધિકછે, તેનાથી તૈરિદ્રિય જીવ અધિક છે, તેનાથી પૃથ્વીકાયના જીવ અધિક છે, તેનાથી અષ્ઠાયના જીવ અધિક છે, તેનાથી વાયુકાયના જીવ અધિક છે, તેનાથી વનસ્પતિકાયના જીવ અધિક છે—એવી રીતે અનુક્રમે એક એકથી અધિક જાણવા. ૪૦ अवचूर्णि पज्जुतिपदं बायरतिपदंच वदतः सूत्रकृतोऽ यमाशयो यददं पर्याप्तबादरजीवविषयमेवाल्पबदुत्वं वदिष्यामि नो पर्याप्तसूक्ष्म विषयमिति । k{ पज्ज बायर એ બે પદ કહેનારા સૂત્રકારના એવા આશય છે, જે આ અલ્પ બહુત દ્વાર પર્યાપ્તા અને બાદર જીવ સબધી છે તે હું કહીશ, અપર્યાપ્તા અને સૂક્ષ્મ જીવ સંબંધી કહીશ નહીં. st संसारे स्तोकः पर्याप्तमनुष्याः । આ સંસારમાં પર્યાપ્ત મનુષ્યના જીવો સર્વથી ઘેાડા છે मनुष्येन्यो बादराग्निजीवाः श्रसंख्यातगुणाः । મનુષ્યના જીવાથી બાદર અગ્નિકાયતા છવ અસ ંખ્ય ગણાછે. यो वैमानिका श्रसंख्यातगुणाः । તે ખાદર અગ્નિકાયના જીવાથી વૈમાનિક દેવતા અસંખ્ય ગણાયછે, यो जवनपतयो संख्यातगुणाः । એ વૈમાનિક દેવતાથી ભવનપતિ દેવતા અસંખ્યાતા ગુણવાળા છે. ܕܕ Page #75 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार. एन्यो नारका असंख्यातगुणाः । ભવનપતિ દેવતાથી નારકીના છત્ર અસ ંખ્યાતા ગુણવાળા છે. एन्यो व्यंतरा असंख्यातगुणाः । નારકીના વાથી જંતર ધ્રુવતા અસખ્યાતા ગુણવાળા છે. एन्यो ज्योतिष्काः संख्यातगुणाः । એ વ્યંતર દેવતા આથી જન્મ્યાતિષી દેવતાઓ સખ્યાતા ગુણવાળાછે. एम्यश्चतुरिंडियाः संख्यातगुणाः । જ્યોતિષી દેવતાઓથી ચોરીન્દ્રિય જીવાખ્યાતા ગુણવાળાછે. एन्यः पंचेंशिया स्तिर्यचो विशेषाधिकाः । ( ૧૦ ) એ ચારીદ્રિય જીવોથી પ ંચદ્રિ તિર્યંચના છત્ર વિશેષ અધિક છે. एन्यो हींदिया विशेषाधिकाः । પદ્રિય તિર્યંચના છત્રાથી અદ્રિય છત્ર વિશેષ અધિક છે. एन्यस्त्रींदिया विशेषाधिकाः । બેંઈંદ્રિય જીવથી તેંદ્રિય જીવ વિશેષ ખાધક છે. एन्यः पृथ्वी काया विशेषाधिकाः । તેંદ્રિય જીવોથી પૃથ્વીકાય જીત્ર વિશેષ અધિક છે. ततोऽपकाया विशेषाधिकाः । પૃથ્વીકાય જીવોથી અકાય જીવ વિશેષ અધિક છે. अपकायकेभ्यो वायुकायका असंख्यातगुणाः । અકાય જીવથી વાયુકાય જીવ અસંખ્યાતા ગુણવાળા છે. ततो वनस्पतयोऽनंतगुणाः । ;; તે વાયુકાય જીવથી વનસ્પતિકાય જીવ અનંત ગણા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ) दंडक विचार. संख्यातगुणेन श्रसंख्यातगुणेन अनंतगुणेनच यथासंभव मिमें जीवाः क्रमेणाधिका जवंति I તે ગાતા ગ્રામી અસ ખ્યાતા ગુણથી અને ' $'; અનંત ગુણથી જેમ સભવે તેમ અનુક્રમે અધિક થાયછે are करो जिनान् स्तौति । હવે ગ્રંથકાર જિનેશ્વરાની સ્તુતિ કરે છે. सर्वेऽपि च इमे पूर्वोक्ता जावाः तेषु तेषु जीवस्थानकेषु गमनागमनरूपाः हेजिनाः मया जवे - मता अनंतशः अनंतकृत्वः प्राप्ताः यथा मया तथा न्यैरपि जीवैः 1 ןנןב # ..... હૈ જિનેશ્વર ભગવત, આ સંસારમાં અનંત વાર ભમતા એવા મેં તે તે વેાના સ્થાનામાં જવા આવવા રૂપ એવા પૂર્વે કહેલા સર્વે ભાવે ( બનાવા ) અન ંત વાર પ્રાપ્ત કરેલા છે જેવી રીતે મેં પ્રાપ્ત કરેલા છે, તેવી રીતે બીજા જીવેાએ પણ પ્રાપ્ત કરેલા છે. एतेन स्वामिनः पुरः स्वदुःखं निवेदितं 1 આ કહેવાયી ગ્રંથકારે પ્રભુની આગળ પેાતાનું દુઃખ નવેશ્વેતું કરેલ છે. ૪૦ अथ तमिवचनलक्षणां प्रार्थनामाह । હવે ગ્રંથકાર તે જીવના સ્થાનમાં રહેલા ગમના ગમનરૂપ ભાવમાંથી છુટવા માટે પ્રાર્થના કરે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार (६९) मूल संपइ तुम्ह भत्तस्स, दंडगपयभमणभग्ग हिययस्स। दंडनियविरहसुलहं, लहु मम दिंतु मुरकप यं ॥४१॥ कावार्थ હેજિનેશ્વરે, હમણા એ ચોવીશ દંડક રૂપ પદમાં ભ્રમણ કરવાથી જેનું મન ભગ્ન થઈ ગયું છે એવા આ તમારા ભક્તને મનોદડ, વચનદંડ અને કાયદંડ– એ ત્રણે દંડના વિરામથી સુલભ એવું મોક્ષ પદ મને સત્વર આપો. ૪૧ __ अवचूर्णि दे जिना इति पदं पूर्वस्थितमिहापि गृह्यते । तेन हे जिनाःसंप्रति इह नवे नवतां नक्तस्य त्रिकरणशुध्या नक्तिमतः । તેથી હે જિને, સંપ્રતિ એટલે હમણાં આ ભવને વિષે તમારે ભક્ત એટલે મન, વચન અને કાયાની શુદ્ધિ વડે તમારી ભક્તિ વાળા એ. दमकपदेषु सूक्ष्मबादरपर्याप्तापर्याप्तरूपेषु । ब्रमणं पुनः पुनर्गत्यागतिरूपं तस्माजग्नं निवृत्तं हृदयं मनोयस्य एवंविधस्यमम विज्ञप्तिकर्तुः। શ્રમણ એટલે વારંવાર જવું આવવું. તેમાથી જેનું હૃદય Page #78 -------------------------------------------------------------------------- ________________ (૭૦) રવિવાર ભગ્ન થયેલું છે એ વિજ્ઞપ્તિ કરનાર જે હું તેને. दंमत्रिकात् मनोवाक्कायानर्थप्रवृत्तिरूपादिरतानां सुलनं सुप्रापं दंमत्रिकविरतसुलसं। મન વચન અને કાયા અર્થમાં પ્રવર્તાવા રૂપ ત્રણ દંડથી વિરામ પામેલા પુરૂષને સુલભ એટલે સારી રીતે પ્રાપ્ત કરી શકાય એવા. मोक्षपदं लघु शीघ्रं नवंतो ददतु वितरंतु ॥४॥ મોક્ષપદને તમે શીવ્ર આપે. ૪૧ ग्रंथकारः स्वनाम कथयति । ગ્રંથકર્તા પિતાનું નામ કહેછે. અઢ. सिरि जिणहंस मुणीसर, रज्जे सिरिधवल चंदसीसेण । गजसारेण लिहिया, एसा विन्नत्ति अप्पहि ચા છે કર છે ભાવાર્થ જ્ઞાનાચાર વગેરેની લક્ષ્મીથી યુક્ત એવા શ્રી જિનહેરા નામના આચાર્યના રાજ્યને વિષે શ્રી ધવલચંદ્ર નામના ઊપાધ્યાયના શિષ્ય ગજસાર નામના મુનિએ શ્રી વીર શાસનના નાયકને પિતાના આત્માના હિતને અર્થે આ વિજ્ઞાપ્ત રચેલી છે. ૪૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ दंडक विचार अवचूर्णि श्रीजिनदंससूरिनामानो ये श्री जिनसमुदसूरि पट्टप्रतिष्टिताः मुनीश्वराः खरतरगच्छाधिपतयः । શ્રી જિન સમુદ્ર સૂરિના પટ્ટ ઉપર બેઠેલા શ્રી જિનહુસ સૂરિ નામના ખરતર ગચ્છના અધિપતિ જે આચાર્યું. तेषां राज्यं गच्छाधिपत्यलक्षणं तस्मिन् । તેઓનુ રાજ્ય ગચ્છનુ અધિપતિપણું તેને વિષે. विजय सिद्धांतिक शिरोमणीनां श्रीधवलचंगएलीनां शिष्येण संविग्नपंरितानयोदयगणि लालितपालितेन गजसारगणिना नाम्ना साधुना । વિજય સિદ્ધાંતીઓમાં શિરે મણિ રૂપ શ્રીધવલચદ્ર ગણીના શિષ્ય અને સ ંવેગી પંડિત અભદયગણીએ લાલનપાલન કરેલા ગજસાર ગણિ નામના સાધુએ एषा विचार त्रिंशिकारूपा श्रीतीर्थकृतां विरुप्तिर्लिखिते तिपदेनौ छत्यं परिहृतं । આ વિચાર ત્રિશિકા રૂપ શ્રી તીર્થંકરે.ને વિજ્ઞપ્તિ લખેલી છે. લખેલી છે એ પદથી મથકારે પેાતાનું ઉદ્ધૃતપણુ છોડી દ્વીધુ છે. ( ७१ ) या पूर्व यंत्र पत्रतया लिखिता ततः सुगम तायै सूत्रतया गुंफिता इत्यर्थः । યદ્ના પૂત્ર ( પહેલા ) યત્રપુત્ર રૂપે લખેલી અને તેપછી સુગમતાને માટે સૂત્ર રૂપે ગુચેલી છે. એવા અર્થ પણ થાય. Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ७२ ) दंडक विचार. किंनूता। તે વિચાર પત્રિશિકા કેવી છે? आत्महिता अनेन नवति हि धर्मः श्रोतुः सवस्यैकांततो हितश्रवणात्। આત્માને હિતકારી છે. એટલે એનાથી એકાંતે હિતનું શ્રવણ કરવાથી સર્વ શ્રેતાને ધર્મ થાય છે. ब्रुवतोऽनुग्रहबुझ्या वक्तुस्त्वेकांततो नवन्तीति सूक्तं स्थापितम् । અનુગ્રહ બુદ્ધિવડે વક્તા–કહેનારને એકાંતે ધર્મ થાય છે. એ પ્રમાણે સારી રીતે કહેલું રથાપિત કરેલું છે. ૪૨ निधिमुनिशरंदुसंवल्लिपीकृता पत्तनेऽवचूर्णि रियम्। संशोध्या धीमद्भिर्मत्वेदं बालचापल्यम् ॥ १ ॥ ભાવાર્થ સંવત ૧૫૭૮ ના વર્ષમાં પાટણ નગરને વિષે આ અવચગી લખેલી છે. તેને બાલકની ચપલાયમાની બુદ્ધિમાન પુરૂએ શેાધી લેવી. ૧ इति दमकप्रकरणस्यावणिः समाप्ता । Page #81 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रम् अशुद प्रणीधाय शुः प्रणिधाय पृष्ट पंक्ति, कूर्वे - .. सन्ना संगण વિપ્રિય -दात्रिधा અર્ક १३ २०-२१ "r 2, BHO सन्नासं गण વિક્રિય -दात्रिधा અર્ટ દરશે સમુદ્રઘાત ज्त्यसा मृषा સંખ્ય दिग्म्य સંજ્ઞા હેતુવાદ પદેશિની अवतारयीत वेअविय વક્રિય -ऽतर्मुहुर्ता अंत અd १२ દશે સમુઘાત असत्य मृषा સંખ્યા दिग्न्य સ શા હેતુવાદોપદેશિકી अवतारयति वेनविय વૈદિય -तिर्मुदुर्ता P FREE भंत PORT અંત Page #82 -------------------------------------------------------------------------- ________________ डेवलं उग्गं 2 3 22 4 22 8.15-16 24 13 25 26 10 31 4 दहा गां સંધયણ --नरसा न्यानेन -पकाय संपि मित्यत्ती नणिय ચતુદશન दर्शनिनः निरण जवत्ति वमता योय दंदक, नपयाग रज्जात्मक निच असुराण ધથયું -नरंसा न्यायेन -पकाया सव्ववि मिवृत्ती नाणयं ચક્ષુદશન दर्शिनः निरए नवति वमतां योग दंडक 334 34 6 34 16 35 13 35 22 Serving Jinshasan 094587 gyanmandir@kobatirth.org अमुराणं 45 17