________________
( ૧૬ ) दंडक विचार.
मनुष्याणां पंचापि ।
મનુષ્યના એક દંડકમાં દારિક, વૈદિય, તેજસ, કાર્પણ , અને આહારક–એ પાંચ શરીરે હોય છે.
शेषा दंडका स्त्रिशरीराः। બાકીના એકવીશ દંડકના અને ત્રણ શરીર હે છે.
'औदारिकयुक्तान्यां वैक्रिययुक्ताभ्यां वा तेज सकार्मणाच्याम् ।
દારિક સરીરે યુક્ત અથવા વૈક્રિય શરીરે યુક્ત એવા તૈજસ અને કર્મણ શરીરેની સાથે તે જાણવું.
(ઇતી પ્રથમ દ્વાર) स्थावरचतुष्के थिव्यप्तेजोवायुरूपे उहतोत्ति छान्यां प्रकारान्यां जघन्योत्कृष्टरूपान्यां अंगुला संख्यन्नागमाना तनुः । - પૃથ્વી, અપૂ તેજ અને વાયુરૂપ ચાર સ્થાવરને વિષે ઉત્કૃષ્ટ અને જઘન્ય એ બે પ્રકારે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે શરીર હોય છે. __ यद्यपि बादराणां वाताग्न्यप् शिवीनां शरी. राणि मिथोंगुलासंख्यगुणवृक्षानि तथापि यथोक्त मानान्येव ।।
૧ નારકીને એક દંડક અને દેવતાના તેર દંડક-એ ચદ દડમાં-વૅક્રિય, તિજસ અને કાર્પણ- એ શરીર છે. વાયુકાય વિના ચાર સ્થાવરના ચાર દંડક તેમજ ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દંડક-એ સાત દંડકને વિષે દારિક, તૈસે અને કર્મણ-એ ત્રણ વારી હેયછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org