________________
दंडक विचार.
મલ.
थावरसुरनेरइया, अस्संघयणा य विगल
વદા ।
संघयण छगां गब्भय, नरतिरिए सुवि मु
નયત્રં ॥ ૧॥
( ૧૨ )
ભાવાર્થ
સ્થાવરના પાંચ દંડક, દેવતાના તેર દંડક, નારકીના એક
ཀ།
દંડક-એ સર્વ આગણીશ દંડકના જીવ છે. સંધયણથી રહિત હાય છે. બે ઇંદ્રિય અને ચારિદ્રિય–એ વિકલે દ્રિયના ત્રણ દંડકને વિષે એક સેવાન્ત સહનન હોયછે અને ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જીવના એ દંડકને વિષે છ સધયણ છે, એમ જાણ્યુ· ૧૧
अवचूरि
स्थावरसुर नैरयिकाः संहनन रहिताः ग्रस्थ्यनावादेव ।
સ્થાવરના પાંચ, દેવતના તેર અને નારીના એક-એ એગણીશ દંડકના જીવા સધયણથી રહિત છે,કારણકે, તેમનામાં અસ્તિ ( હાડકા ) હોતા નથી.
चः समुच्चये किं समुच्चिनोति ।
અહિં ર્ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, એટલે શુ' સમુચ્ચય કરે છે? તે કહે છે.
૧ જ્યાં હાડ માંસ હાય, ત્યાં સધયશ્રુ હેયછે, તે ઓગણીશ દંડ કે હાડ માંસ હાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org