________________
( ૧૮ )
)
दंडक विचार.
संख्यातगुणेन श्रसंख्यातगुणेन अनंतगुणेनच यथासंभव मिमें जीवाः क्रमेणाधिका जवंति I તે ગાતા ગ્રામી અસ ખ્યાતા ગુણથી અને
'
$';
અનંત ગુણથી જેમ સભવે તેમ અનુક્રમે અધિક થાયછે
are करो जिनान् स्तौति । હવે ગ્રંથકાર જિનેશ્વરાની સ્તુતિ કરે છે. सर्वेऽपि च इमे पूर्वोक्ता जावाः तेषु तेषु जीवस्थानकेषु गमनागमनरूपाः हेजिनाः मया जवे - मता अनंतशः अनंतकृत्वः प्राप्ताः यथा मया तथा न्यैरपि जीवैः
1
ןנןב
#
.....
હૈ જિનેશ્વર ભગવત, આ સંસારમાં અનંત વાર ભમતા એવા મેં તે તે વેાના સ્થાનામાં જવા આવવા રૂપ એવા પૂર્વે કહેલા સર્વે ભાવે ( બનાવા ) અન ંત વાર પ્રાપ્ત કરેલા છે જેવી રીતે મેં પ્રાપ્ત કરેલા છે, તેવી રીતે બીજા જીવેાએ પણ પ્રાપ્ત કરેલા છે.
एतेन स्वामिनः पुरः स्वदुःखं निवेदितं 1
આ કહેવાયી ગ્રંથકારે પ્રભુની આગળ પેાતાનું દુઃખ નવેશ્વેતું કરેલ છે. ૪૦
अथ तमिवचनलक्षणां प्रार्थनामाह ।
હવે ગ્રંથકાર તે જીવના સ્થાનમાં રહેલા ગમના ગમનરૂપ ભાવમાંથી છુટવા માટે પ્રાર્થના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org